________________
૧૧૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
ततस्ते तत्परायत्ताः, सद्बुद्धिविकला नराः ।
वत्स! किं किं न कुर्वन्ति, हास्यस्थानं विवेकिनाम्? ।।५७।। શ્લોકાર્ચ -
હે વત્સ! તેથી તેને પરાધીન હર્ષને પરાધીન, સદ્ગદ્ધિવિકલ તે નરો વિવેકીઓને હાસ્યનું સ્થાન શું શું કરતા નથી. પછી શ્લોક :
न चिन्तयन्ति ते मूढा, यथेदं पूर्वकर्मणा ।
पुत्रराज्यादिकं सर्वं, जन्तूनामुपपद्यते ।।५८।। શ્લોકાર્ચ -
તે મૂઢો ચિંતવન કરતા નથી, જે પ્રમાણે આ પુત્ર રાજ્યાદિ સર્વ પૂર્વ કર્મો વડે જીવોને પ્રાપ્ત થાય છે. પિ૮ll શ્લોક :
ततः कर्मपरायत्ते, तुच्छे बाह्येऽतिगत्वरे ।
कथञ्चित्तत्र संपन्ने, हर्षः स्यात्केन हेतुना? ।।५९।। શ્લોકાર્ચ -
તેથી કર્મને પરાધીન તુચ્છ, બાહ્ય, શીધ્ર જનારા, કથંચિત્ ત્યાં પ્રાપ્ત થયે છતે કયા હેતુથી હર્ષ થાય ? અર્થાત્ બુદ્ધિમાનને હર્ષ ન થાય. પિ૯ll શ્લોક :
તથા – विषादेन च बाध्यन्ते, वियोगं प्राप्य वल्लभैः ।
अनिष्टैः संप्रयोगं च, नानाव्याधिशतानि च ।।६०।। શ્લોકાર્ચ -
અને વલ્લભોથી વિયોગને પ્રાપ્ત કરીને અને અનિષ્ટોથી સંપ્રયોગને પ્રાપ્ત કરીને, અનેક પ્રકારની સેંકડો વ્યાધિઓને પ્રાપ્ત કરીને વિષાદથી પીડાય છે. II૬ol.
શ્લોક :
बाधिताश्च विषादेन, सदाऽमी मूढदेहिनः । आक्रन्दनं मनस्तापं, दैन्यमेवं च कुर्वते ।।६१।।