SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - વિષાદથી બાધિત થયેલા સદા આ મૂઢ જીવો આ પ્રમાણે આકંદને, મનના સંતાપને અને દૈન્યને કરે છે. I૬૧ શ્લોક : न पुनर्भावयन्त्येवं, यथेदं पुर्वसंचितैः । कर्मभिर्जनितं दुःखं, विषादाऽवसरः कथम्? ।।६२।। શ્લોકાર્ચ - પરંતુ આ પ્રમાણે ભાવન કરતા નથી, જે પ્રમાણે પૂર્વસંચિત કર્મો વડે જનિત આ દુઃખ છે. વિષાદનો અવસર કેવી રીતે હોય? III શ્લોક : अन्यच्चविषादो वर्धयत्येव, तदुःखं तात! देहिनाम् । न त्राणकारकस्त्राणं, केवलं शुभचेष्टितम् ।।६३।। શ્લોકાર્ય : વળી, બીજું હે તાત ! જીવોના તે દુઃખને વિષાદ વધારે જ છે. વિષાદ રક્ષણનું કારણ નથી, કેવલ શુભચેષ્ટિત ત્રાણ છે. ll3II શ્લોક : યત – दुःखानि पापमूलानि, पापं च शुभचेष्टितैः । સર્વ પ્રનીયતે વત્સ! તો કુવોક્તવઃ ૩ઃ? ગા૬૪ શ્લોકાર્ચ - જે કારણથી પાપના ભૂલવાળાં દુઃખો છે. શુભચેષ્ટિતો વડે સર્વ પાપ પ્રલય પામે છે. તેથી હે વત્સ ! દુઃખનો ઉદ્ભવ ક્યાંથી થાય? II૬૪ll. શ્લોક : प्रकर्षः प्राह यद्येवं, ततः सुन्दरचेष्टिते । वरमेभिः कृतो यत्नो, न विषादस्य शासने ।।६५।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy