SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : विमर्शः प्राह तत्तुभ्यमादावेव निवेदितम् । मया यथाऽन्तरयत्ता बहिरङ्गा इमे जनाः ।।३५ ।। શ્લોકાર્ચ - વિમર્શ કહે છે – તને આદિમાં જ મારા વડે તે નિવેદન કરાયેલું. જે પ્રમાણે અંતરંગ જનોને આધીન આ બહિરંગ જનો છે. ll૧૫ll શ્લોક : ततश्चेदं तथा पूर्वं, हर्षेण प्रविनाटितम् । अधुना नाटयत्येवं, विषादोऽसौ वराककम् ।।३६।। શ્લોકાર્ધ : તેથી આ=વાસવદત્તનું ઘર, પૂર્વમાં તે પ્રકારે હર્ષ વડે નચાવાયું. હમણાં આ વિષાદ વરાકનેક વાસવદત્તના ઘરને, આ રીતે નચાવે છે. II3II શ્લોક : तदत्र भवने लोकाः, किं कुर्वन्तु तपस्विनः? । ये हि हर्षविषादाभ्यां, क्षणार्धेन विनाटिताः ।।३७।। શ્લોકાર્ચ - તે કારણથી આ ભવનમાં તપસ્વી એવા લોકો દુઃખી એવા લોકો, શું કરે ? દિકજે કારણથી, જેઓ હર્ષ અને વિષાદ દ્વારા અર્ધક્ષણથી નચાવાયા. ll૩૭ll શ્લોક : प्रकर्षः प्राह किं गुह्यं, कर्णाभ्यर्णविवर्तिना । अनेन वासवस्याऽस्य, पुरुषेण निवेदितम् ? ।।३८ ।। શ્લોકાર્ચ - પ્રકર્ષ કહે છે. કર્ણ પાસે રહેલા એવા આ પુરુષ વડે આ વાસવને શું ગુહ્ય નિવેદન કરાયું ? II3૮II. શ્લોક : विमर्शनोदितं वत्स!, समाकर्णय साम्प्रतम् । अस्त्यस्य वर्धनो नाम, पुत्रो हृदयवल्लभः ।।३९।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy