________________
૧૦૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
इदं कारणमुद्दिश्य, भवनेऽत्र प्रवेक्ष्यति ।
अयं हर्षः प्रविष्टश्च, पश्य किं किं करिष्यति? ।।१३।। શ્લોકાર્ધ :
આ કારણને ઉદ્દેશીને આ ભવનમાં હર્ષ પ્રવેશ કરશે અને પ્રવિષ્ટ થયેલો શું શું કરશે તે તું જો. TI૧3II શ્લોક :
ततो विस्फारिताक्षोऽसौ, प्रकर्षस्तनिरीक्षते ।
इतश्च वासवस्तेन, धनदत्तेन मीलितः ।।१४।। શ્લોકાર્ચ -
તેથી=મામાએ આ પ્રમાણે કહ્યું તેથી, વિસ્ફારિત ચક્ષવાળો આ પ્રકર્ષ તેનેaહર્ષને, જુએ છે. અને આ બાજુ વાસવ તે ધનદાને મળ્યો. II૧૪ શ્લોક :
તતઃ પ્રવિષ્ટસ્તરે, સર્ષ સટુમ્બવે !
संजातं च वणिग्गेहं, बृहदानन्दसुन्दरम् ।।१५।। શ્લોકાર્ચ -
તેથી સકુટુંબવાળા એવા તેના દેહમાં=વાસવના દેહમાં, તે હર્ષ પ્રવેશ્યો. અને વાણિયાનું ઘર ઘણા આનંદથી સુંદર થયું. ll૧૫ll શ્લોક :
आहूता बान्धवाः सर्वे, प्रवृत्तश्च महोत्सवः ।
ततो गायन्ति नृत्यन्ति, वादितानन्दमर्दलाः ।।१६।। શ્લોકાર્ચ -
સર્વ બાંધવો બોલાવાયા. અને મહોત્સવ પ્રવૃત્ત થયો. તેથી વગાડાયેલા આનંદમઈલવાળા લોકો ગાય છે, નાચે છે. ll૧૬ll. શ્લોક :
પિ - वरभूषणमुज्ज्वलवेषधरं, प्रमदोद्धुरखादनपानपरम् । धनदत्तसमागमजातसुखं, तदभूदथ वासवगेहसुखम् ।।१७।।