________________
૪૨૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
किं चात्र बहुनोक्तेन? गुणसम्भारगौरवम् । वहन्ती पद्मपत्राक्षी, सा दया केन वर्ण्यताम्? ।।१२।।
શ્લોકાર્ય :
અહીં વધારે શું કહેવું ? ગુણના સંભારના ગૌરવને વહન કરતી કમળના પત્રના જેવી આંખોવાળી તે દયા કોના વડે વર્ણન કરાય? I૧૨ા
શ્લોક :
तदत्र परमार्थोऽयं, महाराजाय कथ्यते । हिंसायाः प्रलयोपायो, नापरोऽत्र निरीक्ष्यते ।।१३।।
શ્લોકાર્ય :
તે કારણથી અહીં દયાના વિષયમાં, આ પરમાર્થ મહારાજાને કહેવાય છે. હિંસાના પ્રલયનો ઉપાય નંદિવર્ધનને જે હિંસા સાથે સંબંધ થયો છે એના પ્રલયનો ઉપાય, અહીં=નંદિવર્ધનના વિષયમાં, અન્ય કોઈ જણાતો નથી. II૧૩ શ્લોક :
यदैष तां दयां धीरः, कुमारः परिणेष्यति ।
तदाऽस्य स्वयमेवैषा, दुष्टा भार्या विनश्यति ।।१४।। શ્લોકાર્ચ -
જ્યારે આ ઘર એવો કુમાર તે દયાને પરણશે ત્યારે આને સ્વયં જ આ દુષ્ટ ભાર્યા ત્યાગ કરશે. II૧૪ll. શ્લોક :
યત:इयं दाहात्मिका पापा, सा पुनर्हिमशीतला ।
ततोऽनयोर्विरोधोऽस्ति, यथाऽग्निजलयोः सदा ।।१५।। શ્લોકાર્થ :
જે કારણથી આ હિંસા દાતાત્મિકા, પાપી છે. વળી, તે-દયા, હિમ જેવી શીતલ છે, તેથી આ બેનો દયા અને હિંસાનો, સદા વિરોધ છે જે પ્રમાણે અગ્નિ અને જલનો સદા વિરોધ છે. ll૧૫II