________________
૩૭૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્ધ :
અને તેથી આવા પ્રકારના વિકલ્પ વડે વૈશ્વાનર અને હિંસામાં અત્યંત અનુરક્ત સ્વરૂપવાળો કંઈ જાણતો ન હતો. ll૧૭ll શ્લોક :
इतश्च हट्टमार्गेण, मामकीनरथस्तदा ।
प्राप्तो राजकुलाऽभ्यणे, कृतलोकचमत्कृतिः ।।१८।। શ્લોકાર્ચ -
અને આ બાજુ હમાર્ગથી રાજકુલના અભ્યર્ણમાં, કર્યો છે લોકને ચમત્કાર જેણે એવો મારો રથ ત્યારે પ્રાપ્ત થયો. ll૧૮.
कनकमञ्जरीप्रणयः શ્લોક :
अथाऽस्ति सु(ब्रह्मनाथस्य, दुहिता जयवर्मणः । प्रिया कनकचूडस्य, देवी मलयमञ्जरी ।।१९।।
કનકમંજરીનો પ્રણય શ્લોકાર્ચ -
હવે સુબ્રમનાથ એવા જયવર્મણની પુત્રી કનકસૂડની પ્રિયા મલયમંજરી દેવી છે. ll૧૯I શ્લોક :
तस्याश्च भुवनाभोगसर्वसौन्दर्यमन्दिरम् ।
अस्ति मन्मथमञ्जूषा, कन्या कनकमञ्जरी ।।२०।। શ્લોકાર્થ :
તેણીની મલયમંજરીની, ભુવનના આભોગના સર્વ સૌન્દર્યનું મંદિર, મન્મથમંજૂષા કામદેવની મંજૂષા, જેવી કનકમંજરી કન્યા છે. ૨|
શ્લોક :
सा स्यन्दनस्थं गच्छन्तं, वातायनसुसंस्थिता । मां दृष्ट्वा पञ्चबाणस्य, शरगोचरमागता ।।२१।।