________________
૩૭૯
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્થ :
અગાસીમાં રહેલી એવી તે કનકમંજરી, રથમાં જતા મને જોઈને કામદેવના બાણના વિષયને પામી=મારા પ્રત્યેકામાતુર થઈ. પરની શ્લોક :
कुतूहलवशेनाऽथ, वीक्षमाणेन सर्वतः ।
गवाक्षे लीलया दृष्टिर्मया तत्र निपातिता ।।२२।। શ્લોકાર્થ:
કુતૂહલના વશથી સર્વત્ર લીલા વડે ગવાક્ષમાં જોવાતા મારા વડે ત્યાં-કનકમંજરીમાં દષ્ટિ પડી. IIII
શ્લોક :
ततः कनकमञ्जर्या, लोललोचनमीलिता ।
क्षणं सा मामिका दृष्टिश्चलति स्म न कीलिता ।।२३।। શ્લોકા :
તેથી કનકમંજરીનાં સુંદર લોચનો મીલિત થયાં. તે મારી ખૂંચેલી દષ્ટિ ક્ષણ ચાલતી ન હતી. ll૨૩ll શ્લોક :
साऽपि तां मामिकां दृष्टिं, पिबन्ती स्तिमितेक्षणा ।
स्वेदकम्पनरोमाञ्चैय॑क्तकामा क्षणं स्थिता ।।२४।। શ્લોકાર્ચ -
તે પણ કનકમંજરી પણ, મારી દષ્ટિને પીતી નંદિવર્ધનની દષ્ટિને પીતી, સ્થિર દૃષ્ટિવાળી સ્વેદકર્મોન રોમાંચ વડે, વ્યક્ત કામવાળી ક્ષણભર રહી. ll૨૪ll. શ્લોક :
मम तस्याश्च सानन्दं दृष्टिसंयोगदीपितम् ।
मदीयसारथिर्भावं, तेतलिस्तमलक्षयत् ।।२५।। શ્લોકાર્ચ -
અને મારા તેતલિ નામના સારથીએ મારા અને તેણીના આનંદ સહિત, દષ્ટિના સંયોગથી દીપ્ત એવા તે ભાવને જાણ્યો. ll૫ll