________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ :
અહો હિંસાનો પ્રભાવ. અહો મારામાં અનુરક્તતા=હિંસાની અનુરક્તતા, અહો કલ્યાણકારીપણું= હિંસાનું કલ્યાણકારીપણું, અહો સર્વગુણ આત્મ્યતા. ।।૧૩।।
શ્લોક ઃ
यादृशी वर्णिता पूर्वं वरमित्रेण मे प्रिया ।
एषा वैश्वानरेणोच्चैस्तादृश्येव न संशयः । । १४ ।।
શ્લોકાર્થ ઃ
જેવા પ્રકારની પૂર્વમાં વરમિત્ર એવા આ વૈશ્વાનર વડે મારી પ્રિયા અત્યંત વર્ણન કરાઈ તેવી જ હિંસા છે તેમાં સંશય નથી.
આ પ્રકારનો અધ્યવસાય કરીને નંદિવર્ધન પોતાના હિંસા કૃત્યને અત્યંત અનુમોદન કરીને દઢ કરે $9.119811
શ્લોક ઃ
तस्याऽगृहीतसङ्केते ! वृत्तान्तस्याऽत्र कारणम् । સ મે પુછ્યોયો નામ, વવસ્વઃ પરમાર્થતઃ ।। ।।
૩૭૭
શ્લોકાર્થ ઃ
હે અગૃહીતસંકેતા ! અહીં=નંદિવર્ધનના ભવમાં, તે વૃત્તાંતનું=નંદિવર્ધનની જે પ્રકારની ખ્યાતિ થાય છે તે વૃત્તાંતનું, કારણ પરમાર્થથી તે મારો પુણ્યોદય નામનો મિત્ર છે. ।।૧૫।।
શ્લોક ઃ
केवलम् -
तदा न लक्षयाम्येवमहं पापहतात्मकः ।
यथा पुण्योदयाज्जातं, ममेदं सर्वमञ्जसा ।। १६ ।।
શ્લોકાર્થ :
કેવલ પાપથી હણાયેલો એવો હું ત્યારે આ પ્રમાણે જાણતો નથી. જે પ્રમાણે પુણ્યના ઉદયથી મારું આ સર્વ શીઘ્ર થયું એ પ્રમાણે અગૃહીતસંકેતાને સંબોધીને અનુસુંદર ચક્રવર્તી કહે છે. ।।૧૬।।
શ્લોક ઃ
તતત્ત્વ
एवंविधविकल्पेनाहं वैश्वानरहिंसयोः ।
अत्यन्तमनुरक्तात्मा, न जानामि स्म किञ्चन ।। १७ ।।