________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ =
તેટલામાં જયશ્રીથી પરીતાંગવાળા મારા વિશે સસ્પૃહ ચિત્તવાળી નગરની સ્ત્રીઓના આ પ્રકારે આલાપો પ્રવૃત્ત થયા. ॥૪॥
શ્લોક ઃ
जगत्यप्रतिमल्लोऽपि येनासौ विनिपातितः । દ્રુમ: સમરસેન, સ સોયં નન્દ્રિવર્ધનઃ પ્રા
શ્લોકાર્થ :
જગતમાં અપ્રતિમલ્લ પણ આ ક્રુમ અને સમરસેન જેના વડે વિનિપાત કરાયા તે તે આ નંદિવર્ધન છે. III
શ્લોક ઃ
अहो धैर्यमहो वीर्यमहो दाक्ष्यमहो गुणाः ।
अस्य नूनं न मर्त्योऽयं, देवोऽयं नन्दिवर्धनः ।।६।।
શ્લોકાર્થ :
અહો આનું ધૈર્ય, અહો આનું વીર્ય, અહો આનું દક્ષપણું, અહો આના ગુણો ! ખરેખર આ નંદિવર્ધન મનુષ્ય નથી દેવ છે. II9II
શ્લોક ઃ
:
૩૭૫
इयं रत्नवती धन्या, याऽस्य भार्या महात्मनः ।
धन्या वयमपि ह्येष, यासां दृष्टिपथं गतः ॥ ७॥
શ્લોકાર્થ
-
આ રત્નવતી ધન્ય છે જે આ મહાત્માની ભાર્યા છે, અમે પણ ધન્ય છીએ જેઓના દૃષ્ટિપથમાં આનંદિવર્ધન આવ્યો છે. II૭II
શ્લોક ઃ
अथवा सर्वमेवेदमहो धन्यतमं पुरम् ।
अचिन्त्यसाहसाढ्येन, यदनेन विभूषितम् ।।८।।
શ્લોકાર્થ
અથવા અહો સર્વ જ આ નગર ધન્યતમ છે. અચિંત્ય સાહસથી આઢ્ય એવા આના વડે= નંદિવર્ધન વડે, જે નગર વિભૂષિત છે. IIતા