SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્થ = તેટલામાં જયશ્રીથી પરીતાંગવાળા મારા વિશે સસ્પૃહ ચિત્તવાળી નગરની સ્ત્રીઓના આ પ્રકારે આલાપો પ્રવૃત્ત થયા. ॥૪॥ શ્લોક ઃ जगत्यप्रतिमल्लोऽपि येनासौ विनिपातितः । દ્રુમ: સમરસેન, સ સોયં નન્દ્રિવર્ધનઃ પ્રા શ્લોકાર્થ : જગતમાં અપ્રતિમલ્લ પણ આ ક્રુમ અને સમરસેન જેના વડે વિનિપાત કરાયા તે તે આ નંદિવર્ધન છે. III શ્લોક ઃ अहो धैर्यमहो वीर्यमहो दाक्ष्यमहो गुणाः । अस्य नूनं न मर्त्योऽयं, देवोऽयं नन्दिवर्धनः ।।६।। શ્લોકાર્થ : અહો આનું ધૈર્ય, અહો આનું વીર્ય, અહો આનું દક્ષપણું, અહો આના ગુણો ! ખરેખર આ નંદિવર્ધન મનુષ્ય નથી દેવ છે. II9II શ્લોક ઃ : ૩૭૫ इयं रत्नवती धन्या, याऽस्य भार्या महात्मनः । धन्या वयमपि ह्येष, यासां दृष्टिपथं गतः ॥ ७॥ શ્લોકાર્થ - આ રત્નવતી ધન્ય છે જે આ મહાત્માની ભાર્યા છે, અમે પણ ધન્ય છીએ જેઓના દૃષ્ટિપથમાં આનંદિવર્ધન આવ્યો છે. II૭II શ્લોક ઃ अथवा सर्वमेवेदमहो धन्यतमं पुरम् । अचिन्त्यसाहसाढ्येन, यदनेन विभूषितम् ।।८।। શ્લોકાર્થ અથવા અહો સર્વ જ આ નગર ધન્યતમ છે. અચિંત્ય સાહસથી આઢ્ય એવા આના વડે= નંદિવર્ધન વડે, જે નગર વિભૂષિત છે. IIતા
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy