________________
૩૭૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
પ્રાપ્ત કરેલ જય અને નગર પ્રવેશ ત્યારપછી પ્રાપ્ત થયેલા જયપણાને કારણે હર્ષથી પરિપૂર્ણ અમે કુશાવર્તપુરમાં પ્રવેશ માટે આરંભ કર્યો.
બ્લોક :
થ?पुरतः कुञ्जरारूढो, राजा देवेन्द्रसन्निभः ।
ददद्दानं यथाकामं, प्रविष्टो निजमन्दिरे ।।१।। શ્લોકાર્ધ :
કેવી રીતે પ્રવેશ કરે છે ? એથી કહે છે – આગળ હાથી ઉપર આરૂઢ થયેલો દેવેન્દ્ર જેવો રાજા ઈચ્છા પ્રમાણે દાનને આપતો પોતાના મંદિરમાં પ્રવેશ્યો. [૧] શ્લોક :
तत्र प्रमुदिताशेषलोकलोचनवीक्षितः ।
પુરું વિશ્વ સ્વે દે, તિ: નશેવર: પારા શ્લોકાર્ચ -
ત્યાં પ્રમુદિત થયેલા અશેષ લોકના લોચનથી જોવાયેલ કનકશેખર નગરમાં પ્રવેશ કરીને સ્વઘરમાં ગયો. ગીરા શ્લોક :
ततो रत्नवतीयुक्तः, स्यन्दनस्थः शनैः शनैः ।
यावद् गच्छामि तत्राहं, निजावासकसम्मुखम् ।।३।। શ્લોકાર્ય :
ત્યારપછી રવતીયુક્ત રથમાં રહેલો ધીરે ધીરે જ્યાં સુધી નિજ આવાસ સન્મુખ હું ત્યાં કુશાવર્તપુર નગરમાં, જાઉં છું. Ilal શ્લોક :
तावदेते समुल्लापाः, प्रवृत्ताः पुरयोषिताम् । जयश्रिया परीताङ्गे, मयि सस्पृहचेतसाम् ।।४।।