________________
૩પ૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
| હિંસા નામની કન્યાનું માહાભ્ય તે રૌદ્રચિત્તનગરની અભિવૃદ્ધિનો હેતુ, રૌદ્રચિતનગરના નિવાસી જનોને વલ્લભ માતા-પિતાને વિષે વિનીત, સ્વરૂપથી અતિભીષણ સાક્ષાત્ કાલકૂટથી ઘટિત ન હોય એવી તે નિષ્કરુણતા મહાદેવીની હિંસા નામની પુત્રી છે. શ્લોક :
तथाहियतःप्रभृति सा जाता, कन्यका राजमन्दिरे ।
तत आरभ्य तत्सर्वं, पुरं समभिवर्धते ।।१।। શ્લોકાર્ય :
તે આ પ્રમાણે – જ્યારથી રાજમંદિરમાં તે કન્યા થઈ ત્યારથી માંડીને તે સર્વ નગર સમૃદ્ધ થાય છે. [૧] શ્લોક :
राजा पुष्टतरीभूतो, देवी स्थूलत्वमागता ।
બતોમવૃદ્ધિદેતુઃ સા, પત્તનસ્થ સુવાન્યા પારા શ્લોકાર્ચ -
રાજા-દુષ્ટાભિસંધિ રાજા, પુષ્ટતર થાય છે. દેવી-નિકરુણતા દેવી, સ્થૂલત્વને પામે છે. આથી તે સુકન્યા નગરની અભિવૃદ્ધિનો હેતુ છે. ITI શ્લોક -
ईर्ष्याप्रद्वेषमात्सर्यचण्डत्वाप्रशमादयः ।
प्रधाना ये जनास्तत्र, पुरे विख्यातकीर्तयः ।।३।। શ્લોકાર્ય :ઈર્ષા, પ્રદ્વૈષ, માત્સર્ય, ચંડત્વ, અપ્રશમ આદિ પ્રધાન જે લોકો નગરમાં વિખ્યાત કીર્તિવાળા છે. II3II
શ્લોક :
तेषामानन्दजननी, सा हिंसा प्रविलोकिता । स्थिता परापरोत्सङ्गे, संचरन्ती करात्करे ।।४।।