SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - તેઓને આનંદ દેનારી, પર-અપરના ઉસંગમાં રહેલી, હાથથી બીજા હાથમાં સંચરતી તે હિંસા જોવાઈ. III શ્લોક : चुम्ब्यमाना जनेनोच्चैर्बम्भ्रमीति निजेच्छया । सा तत्रिवासिलोकस्य, तेनोक्ताऽत्यन्तवल्लभा ।।५।। શ્લોકાર્ચ - હું નિજ ઈચ્છાથી ફરું છું, એથી લોકોથી તે નગરના લોકોથી, અત્યંત ચુંબન કરાતી તે હિંસા, છે તે કારણથી તનિવાસી લોકને તે નગરના નિવાસી લોકને, અત્યંત વલ્લભ કહેવાઈ. પી. શ્લોક - दुष्टाभिसन्धिपतेर्वचनं नातिवर्तते । सा निष्करुणतादेव्या, वचनेन प्रवर्त्तते ।।६।। શ્લોકાર્થ : દુષ્ટાભિસંધિ નૃપતિનું વચન તે હિંસા, અતિવર્તન કરતી નથી. નિખરુણતાદેવીના વચનથી પ્રવર્તે છે હિંસા નામની પુત્રી પ્રવર્તે છે. III શ્લોક : शुश्रूषातत्परा नित्यं, तयोहिंसा सुपुत्रिका । जननीजनकयोस्तेन, सा विनीतेति गीयते ।।७।। શ્લોકાર્ચ - નિત્ય તેઓની=માતા-પિતાની, શુશ્રષામાં તત્પર હિંસા છે તે કારણથી માતા અને પિતાની વિનીત એવી તે સુપુત્રી એ પ્રમાણે કહેવાઈ છે. ll૭ના શ્લોક : भीषणा सा स्वरूपेण, यच्चाभिहितमञ्जसा । तदिदानीं मया सम्यक्कथ्यमानं निबोधत ।।८।। શ્લોકાર્ચ - સ્વરૂપથી તે ભીષણ છે, અને જે શીઘ કહેવાયું તે હમણાં મારા વડે સમ્યફ કહેવાતું તમે જાણો. IIkII
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy