________________
૩૬૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
તેઓને આનંદ દેનારી, પર-અપરના ઉસંગમાં રહેલી, હાથથી બીજા હાથમાં સંચરતી તે હિંસા જોવાઈ. III શ્લોક :
चुम्ब्यमाना जनेनोच्चैर्बम्भ्रमीति निजेच्छया ।
सा तत्रिवासिलोकस्य, तेनोक्ताऽत्यन्तवल्लभा ।।५।। શ્લોકાર્ચ -
હું નિજ ઈચ્છાથી ફરું છું, એથી લોકોથી તે નગરના લોકોથી, અત્યંત ચુંબન કરાતી તે હિંસા, છે તે કારણથી તનિવાસી લોકને તે નગરના નિવાસી લોકને, અત્યંત વલ્લભ કહેવાઈ. પી. શ્લોક -
दुष्टाभिसन्धिपतेर्वचनं नातिवर्तते ।
सा निष्करुणतादेव्या, वचनेन प्रवर्त्तते ।।६।। શ્લોકાર્થ :
દુષ્ટાભિસંધિ નૃપતિનું વચન તે હિંસા, અતિવર્તન કરતી નથી. નિખરુણતાદેવીના વચનથી પ્રવર્તે છે હિંસા નામની પુત્રી પ્રવર્તે છે. III શ્લોક :
शुश्रूषातत्परा नित्यं, तयोहिंसा सुपुत्रिका ।
जननीजनकयोस्तेन, सा विनीतेति गीयते ।।७।। શ્લોકાર્ચ -
નિત્ય તેઓની=માતા-પિતાની, શુશ્રષામાં તત્પર હિંસા છે તે કારણથી માતા અને પિતાની વિનીત એવી તે સુપુત્રી એ પ્રમાણે કહેવાઈ છે. ll૭ના શ્લોક :
भीषणा सा स्वरूपेण, यच्चाभिहितमञ्जसा ।
तदिदानीं मया सम्यक्कथ्यमानं निबोधत ।।८।। શ્લોકાર્ચ -
સ્વરૂપથી તે ભીષણ છે, અને જે શીઘ કહેવાયું તે હમણાં મારા વડે સમ્યફ કહેવાતું તમે જાણો. IIkII