________________
૩પ૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
તથાદિदुष्टभिसन्धिना तेन, नानाकारैः कदर्थनैः ।
चिरं कदर्थितं दीनं, लोकमालोक्य सस्मिता ।।१।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – તે દુષ્ટાભિસંધિ વડે અનેક આકારવાળી કદર્થનાથી ચિરકાળ વિડંબના કરાયેલા દીન લોકોને જોઈને સસ્મિત હાસ્યવાળી, તે નિષ્કરુણતા દેવી છે. [૧] શ્લોક :
सा निष्करुणता देवी, दुःखं गाढतरं ततः ।
जनयेत्तस्य नो वेत्ति, तेन सा परवेदनाम् ।।२।। શ્લોકાર્ચ -
તેથી તેને કદર્ભિત દીન લોકોને, તે નિષ્કરુણતા દેવી ગાઢતર દુઃખને ઉત્પન્ન કરે છે તે કારણથી તે નિષ્કરણા પરવેદનાને જાણતી નથી. જીરા શ્લોક :
नेत्रोत्पाटशिरच्छेदनासिकाकर्णकर्त्तनम् ।
उत्कर्त्तनं त्वचोऽङ्गस्य, खदिरस्येव कुट्टनम् ।।३।। શ્લોકાર્ય :
નેત્રોનો ઉત્પાદન, મસ્તકનો છેદ, નાસિકા, અને કાનનું કર્તન, અંગની ત્વચાનું ઉત્કર્તન, ખદિરની જેમ કુન. Il3II શ્લોક :
ये चान्ये जन्तुपीडायाः, प्रकारास्तेषु कौशलात् ।
सा निष्करुणता देवी, पापमार्गे विचक्षणा ।।४।। શ્લોકાર્થ :
અને અન્ય જે જંતુના પીડાના પ્રકારો છે તેમાં કુશલપણું હોવાથી તે નિષ્કર્ણા દેવી પાપમાર્ગમાં વિચક્ષણ છે. ll૪.