SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : તથાદિदुष्टभिसन्धिना तेन, नानाकारैः कदर्थनैः । चिरं कदर्थितं दीनं, लोकमालोक्य सस्मिता ।।१।। શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – તે દુષ્ટાભિસંધિ વડે અનેક આકારવાળી કદર્થનાથી ચિરકાળ વિડંબના કરાયેલા દીન લોકોને જોઈને સસ્મિત હાસ્યવાળી, તે નિષ્કરુણતા દેવી છે. [૧] શ્લોક : सा निष्करुणता देवी, दुःखं गाढतरं ततः । जनयेत्तस्य नो वेत्ति, तेन सा परवेदनाम् ।।२।। શ્લોકાર્ચ - તેથી તેને કદર્ભિત દીન લોકોને, તે નિષ્કરુણતા દેવી ગાઢતર દુઃખને ઉત્પન્ન કરે છે તે કારણથી તે નિષ્કરણા પરવેદનાને જાણતી નથી. જીરા શ્લોક : नेत्रोत्पाटशिरच्छेदनासिकाकर्णकर्त्तनम् । उत्कर्त्तनं त्वचोऽङ्गस्य, खदिरस्येव कुट्टनम् ।।३।। શ્લોકાર્ય : નેત્રોનો ઉત્પાદન, મસ્તકનો છેદ, નાસિકા, અને કાનનું કર્તન, અંગની ત્વચાનું ઉત્કર્તન, ખદિરની જેમ કુન. Il3II શ્લોક : ये चान्ये जन्तुपीडायाः, प्रकारास्तेषु कौशलात् । सा निष्करुणता देवी, पापमार्गे विचक्षणा ।।४।। શ્લોકાર્થ : અને અન્ય જે જંતુના પીડાના પ્રકારો છે તેમાં કુશલપણું હોવાથી તે નિષ્કર્ણા દેવી પાપમાર્ગમાં વિચક્ષણ છે. ll૪.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy