________________
૩૩૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
હવે ઉદ્યાનમાં જઈને ભક્તિથી આ મહામુનિ વંદન કરાયા અને આ પુછાવાયું, હે ભગવંત ! અહીં જિનશાસનમાં સાર શું છે? I૧૪ll શ્લોક :
मुनिरुवाचअहिंसा ध्यानयोगश्च, रागादीनां विनिग्रहः ।
साधर्मिकानुरागश्च सारमेतज्जिनागमे ।।१५।। શ્લોકાર્ચ -
મુનિ કહે છે – અહિંસા, ધ્યાનયોગ, રાગાદિનો વિશેષથી નિગ્રહ અને સાધર્મિકનો અનુરાગ એ જિનઆગમમાં સાર છે. II૧૫II શ્લોક :
मया चिन्तितंसर्वारम्भप्रवृत्तानां, मादृशां सुपरिस्फुटम् ।
હિંસા પ્રાળિનાં તાધિથતુમતિકુશવ પારદ્દા શ્લોકાર્ધ :
મારા વડે વિચારાયું - સર્વ આરંભોમાં પ્રવૃત મારા જેવાને પ્રાણીઓની અહિંસા સુપરિટ્યુટ કરવા માટે પરિપૂર્ણ કરવા માટે, અતિદુષ્કર છે. ll૧૬ll શ્લોક -
निष्प्रकम्पमनःसाध्यो, ध्यानयोगोऽपि मादृशाम् । વિષયાભિષમૂઠાનાં, તૂરસ્કૂતર ત: શાહી
શ્લોકાર્ય :
નિપ્રકંપ મન સાધ્ય, ધ્યાનયોગ પણ વિષયઆમિષમાં મૂઢ એવા મારા જેવાઓને દૂરથી અતિશયેન દૂર ગયેલો છે અર્થાત્ ધ્યાનયોગ અશક્ય છે. II૧૭ી. શ્લોક :
रागादिनिग्रहोऽप्यत्र, तत्त्वाभ्यासपरायणैः । સામાપિરે. શવઃ, પુમિર્ન મિશેઃ ૮ાા