________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવના
૩૨૯
શ્લોક :
ततश्च
सम्यग्दर्शनसन्मूलो, व्रतस्कन्धो महाफलः ।
વિશાલ્લો દિપાં, ઘર્મ: વન્યપ: સારા શ્લોકાર્ય :
અને તેથીeતે મહાત્માએ ધર્મનો ઉપદેશ આપ્યો તેથી, સમ્યગ્દર્શન સુંદર મૂલવાળો, વ્રતના સ્કંધવાળો, મહાન ફળવાળો, સમાદિની શાખાવાળો-શમ, સંવેગ આદિ શાખાવાળો, કલ્પદ્રુમની ઉપમાવાળો ગૃહસ્થનો. ધર્મ મારા ગ્રહણ કરાયો એમ આગળ અન્વય છે. [૧૧] શ્લોક :
गृहीतः सवयस्येन, गतोऽन्यत्र महामुनिः ।
धर्मं पालयतो मेऽसावन्यदा पुनरागतः ।।१२।। શ્લોકાર્ચ -
મિત્રો સહિત મારા વડે ધર્મ ગ્રહણ કરાયો. મહામુનિ અન્યત્ર ગયા. અન્યદા ધર્મને પાલન કરતા એવા મારી પાસે આ તે સાધુ, ફરી આવ્યા. II૧૨ચા
जिनशासनसारम्
બ્લોક :
इतश्चव्युत्पन्नबुद्धिः संजातस्तदाऽहमपरापरैः । श्रावकैः सह संसर्ग, कुर्वाणो धर्मकाम्यया ।।१३।।
જિનશાસનનો સાર શ્લોકાર્ય :
અને આ બાજુ હું બીજા-બીજા શ્રાવકોની સાથે ધર્મની કામનાથી સંસર્ગને કરતો ત્યારે વ્યુત્પન્નબુદ્ધિવાળો થયો. II૧૩
શ્લોક :
अथासौ वन्दितो भक्त्या गत्वोद्यानं महामुनिः । पृष्टश्चेदं भदन्तेह, किं सारं जिनशासने? ।।१४।।