________________
૩૧૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ય :
દેવો પોતાના સ્થાને ગયા મનીષીના દીક્ષાના પ્રસંગમાં આવેલા દેવો પોતાના સ્થાને ગયા. રાજ્યમાં સુલોચન સ્થિર થયો. સૂરિ શિષ્યગણોની સાથે અન્યત્ર વિહાર માટે ગયા. ll૭ શ્લોક -
ततश्चविहृत्य कालं भूयांसमागमोक्तेन वर्त्मना । पर्यन्तकाले संप्राप्ते, विधाय सकलं विधिम् ।।७३।। ज्ञानध्यानतपोवीर्यवह्निनिर्दग्धकल्मषः ।
मनीषी निर्वृतिं प्राप्तो, हित्वा स्वं देहपञ्जरम् ।।७४।। શ્લોકાર્ચ -
અને ત્યારપછી આગમોક્ત માર્ગથી ઘણો કાલ વિહાર કરીને પર્યન્તકાલ સંપ્રાપ્ત થયે છતેજીવનનો અંતકાળ નજીક આવે છd, સકલવિધિને કરીને સંયમજીવનની અંતિમ આરાધનાની સકલવિધિને કરીને, જ્ઞાન, ધ્યાન, તપ, વીર્ય રૂ૫ અગ્નિથી નિર્દષ્પ નાશ કર્યો છે કર્મજાલ જેણે એવા મનીષીએ પોતાના દેહાંજરને છોડીને નિવૃત્તિને પ્રાપ્ત કરી. II૭૩-૭૪ll શ્લોક :
ये तु मध्यमसद्वीर्यास्ते तनूभूतकर्मकाः ।
गता मध्यमबुद्ध्याद्या, देवलोकेषु साधवः ।।७५।। શ્લોકાર્ચ -
વળી, જેઓ મધ્યમસર્વાર્યવાળા છે, તેઓ અલ્પ થયેલા કર્મવાળા મધ્યમબુદ્ધિ આદિ સાધુઓ દેવલોકમાં ગયા. ll૭૫ા. બ્લોક :
बालस्य तु यदादिष्टं, भदन्तै वि चेष्टितम् । तत्तथैवाखिलं जातं, नान्यथा मुनिभाषितम् ।।७६।।
(इति स्पर्शनकथानकं समाप्तम्) શ્લોકાર્ચ -
વળી, બાલનું જે પ્રમાણે ભદન્ત વડે ભાવિયેષ્ટિત આદિષ્ટ કરાયું ભવિષ્યમાં શું થશે તે આચાર્ય વડે કહેવાયેલું, તે પ્રમાણે અખિલ થયું બાલનરકમાં ગયો અને દુર્ગતિઓમાં ભટક્યો તે