SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ તૃતીય પ્રસ્તાવ શ્લોક : તથાદિबालस्पर्शनसंबन्धादेषोऽभूद्दःखभाजनम् । युक्तोऽभूत्सततालाद, एष एव मनीषिणा ।।६९।। શ્લોકાર્ય : તે આ પ્રમાણે – બાલ અને સ્પર્શનના સંબંધથી આ મધ્યમબુદ્ધિ, દુઃખનું ભાજન થયો. મનીષીથી યુક્ત આ જ મધ્યમબુદ્ધિ જ, સતત આસ્લાદવાળો થયો. ૧૯ll શ્લોક : तदिदं भो! विनिश्चित्य, बहिरङ्गान्तरैः सदा । ન ા ટુર્નને સ:, વર્તવ્ય: સુનઃ સદા ૭૦ના શ્લોકાર્ચ - તે કારણથી હે રાજા ! આ વિનિશ્ચય કરીને બહિરંગ અને અંતરંગ એવા દુર્જનોની સાથે સદા સંગ કરવો જોઈએ નહીં બહિરંગબાલ જેવા અકલ્યાણમિત્રની સાથે સંગ કરવો જોઈએ નહીં અને અંતરંગ સાર્શન આદિ જેવા પાપમિત્રોની સાથે સંગ કરવો જોઈએ નહીં. સુજનોની સાથે સંગ કરવો જોઈએ=બહિરંગ મનીષી જેવા કલ્યાણમિત્ર સાથે સંગ કરવો જોઈએ અને અંતરંગ ક્ષમાઆદિ ભાવો સાથે સંગ કરવો જોઈએ. ll૭oll. શ્લોક : ततश्चइदमाकर्ण्य मौनीन्द्रं, वचनं सुमनोहरम् । प्रबुद्धा बहवः सत्त्वा, जाता धर्मपरायणाः ।।७१।। શ્લોકાર્ચ - અને તેથી આચાર્યએ રાજર્ષિને પૂર્વોક્ત કથન કર્યું તેથી, આ મૌનીન્દ્રનું સુમનોહર વચન સાંભળીને આચાર્ય ભગવાને કહેલું સુમનોહર વચન કહ્યું અને સાંભળીને, ઘણા જીવો પ્રબોધ પામ્યા, ધર્મપરાયણ થયા. ll૭૧il શ્લોક : प्राप्ता देवा निजं स्थानं, स्थितो राज्ये सुलोचनः । તોચત્ર વિદાય, સૂરિશિષ્યઃ સદ ૭૨
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy