________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
श्लोकार्थ :
રત્નઅલંકારના નેપથ્યવાળા, સદ્રવ્યના પટલથી આકુલ=સુંદર વસ્ત્રોથી સજ્જ થયેલા શ્રેષ્ઠ સુંદર દેખાતા શ્રેષ્ઠ નારીઓના આ સમૂહો પ્રસ્થિત થયા. ॥૫॥
श्लोक :
मनीषिपुण्यसंभाराकृष्टास्तूर्णं समागताः । एते विबुधसंघाता, द्योतयन्ति नभस्तलम् ।।६।।
श्लोकार्थ :
મનીષીના પુણ્યના સંભારથી આકૃષ્ટ શીઘ્ર આવેલા આ દેવતાઓના સમૂહો નભસ્તલને
प्रकाशित करे छे. ॥५॥
लोर्ड :
एष नागरको लोकः, कौतुकाऽऽक्षिप्तमानसः । कुरुते हर्षकल्लोलैः, सागरक्षोभविभ्रमम् ।।७।।
૨૯૫
श्लोकार्थ :
કૌતુકથી આક્ષિપ્તમાનસવાળો આ નાગરિક લોક હર્ષના કલ્લોલથી સાગરના ક્ષોભના વિભ્રમ= धारण करे छे. ॥७॥
श्लोड :
अथवा
मत्तो विदितवृत्तान्तो, मनीषिगुणरञ्जितः ।
ज्ञातयुष्मदभिप्रायः, को वाऽत्राऽप्रगुणो भवेत् ? ।। ८ ।।
श्लोकार्थ :
અથવા મારાથી વિદિત કરાયેલા વૃત્તાંતવાળો, મનીષીના ગુણથી રંજિત થયેલો જાણ્યો છે તમારો અભિપ્રાય એવો કયો પુરુષ અહીં=મનીષીના મહોત્સવમાં અપ્રગુણ થાય ?=અતત્પર
थाय ? ॥८॥
देव! तत्साम्प्रतमुत्थातुमर्हथ यूयं ततः समुत्थितौ मनीषिनरेन्द्रौ निर्गतौ द्वारदेशे, ततो रत्नकिङ्किणीजालभूषिते समारूढः प्रधानस्यन्दने मनीषी, ततः सुखसुकुमारासनोपविष्टः स्वयं प्रतिपन्नसारथिभावेन सह नरपतिना विलसत्किरीटांशु रञ्जितोत्तमाङ्गभागो ध्रियमाणेन निजयशोधवलेनातपत्रेण कपोललोलायमानकुण्डलो, धूयमानेन शशधरदीधितिच्छटाच्छेन वरविलासिनीकरवर्त्तिना चामरप्रकरेण स्थूल