________________
૨૯૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
तथाहिअमी घणघणारावं, कुर्वन्तः कनकोज्ज्वलाः ।
रथौघाः प्रस्थितास्तूर्णमायुक्तवरवाजिनः ।।१।। શ્લોકાર્થ :
તે આ પ્રમાણે – ઘણ ઘણ અવાજને કરતા, કનકથી ઉજ્વલ આયુક્ત=સજ્જ થયેલ, એવા શ્રેષ્ઠ ઘોડાવાળા આ રથના સમૂહોએ શીધ્ર પ્રયાણ કર્યું. ITI શ્લોક -
एते संख्यामतिक्रान्ता, राजवृन्दैरधिष्ठिताः ।
जीमूता इव नागेन्द्रा, द्वारे गर्जन्ति मन्थरम् ।।२।। શ્લોકાર્ચ -
સંખ્યાથી અતિક્રાંત, રાજવૃન્દોથી અધિષ્ઠિત એવા આ હાથીઓ મેઘની જેમ દ્વાર ઉપર મંદ ગર્જના કરે છે. રા. શ્લોક :
वर्याश्ववारैः संरुद्धाः, कथञ्चिच्चटुलाननैः ।
खमापिबन्तोऽमी देव! हया हेषन्ति दर्पिताः ।।३।। શ્લોકાર્ચ -
શ્રેષ્ઠ એવા અશ્વવારોથી સંરુદ્ધ કોઈક રીતે ચટુલ એવા મુખથી આકાશને પીતા, દઈને પામેલા આ ઘોડાઓ હે દેવ ! હેષારવ કરે છે. II3II શ્લોક :
સર્વ પ્રતિસંપતિ:, ક્ષીનીરેશ્વરોપમ: |
मत्तः प्रयोजनं ज्ञात्वा, सुवेषश्चलितोऽखिलः ।।४।। શ્લોકાર્ચ -
આ પદાતિનો સંઘાત=સૈનિકોનો સમૂહ, ક્ષીરસમુદ્રોના ઉપમાવાળો મારા પાસેથી પ્રયોજનને જાણીને સુવેષવાળો અખિલ ચાલ્યો. ૪ll શ્લોક :
रत्नालङ्कारनेपथ्याः, सद्रव्यपटलाकुलाः । प्रस्थिता वरनारीणामते वारा वरेक्षणाः ।।५।।