SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ लसद्विलासिनीलोकप्रारब्धस्नानसाधनम् । एवं विधाय तत्सद्म, प्रस्तुतं देवपूजनम् ।।८।। શ્લોકાર્ચ - સુવર્ણના સ્તન્મમાં સ્થાપન કરેલા મણિના દર્પણથી શોભતું, દિવ્ય વસ્ત્રથી કરાયેલા ચંદરવાવાળું, બાંધેલા મોતીઓના ઝુમખાવાળું, સુનિર્મલ એવાં રત્નોના ઉધોત વડે નષ્ટ થયેલા અંધકારના સંબંધવાળું, સુંદર એવા કૃષ્ણાગરુ ધૂપથી ધ્વંસ કર્યો છે સંપૂર્ણ દુર્ગધ જેમાં એવું, પ્રસર્પણ પામતાં સુંદરવસ્ત્રો વડે દેવલોકથી અધિક સૌંદર્યવાળું, વિલાસ પામતી કેતકીના સમૂહના ગંધથી ભુવનાતિશયવાળું, વિલાસ પામતી સ્ત્રીલોક્યી પ્રારબ્ધ થયેલા સ્નાત્રના સાધનવાળું તે સઘ=જિનાલય કરીને દેવપૂજન પ્રસ્તુત કરાયું. Ifપથી ૮ll શ્લોક : સત્રાન્તરે– पारिजातकमन्दारनमेरुहरिचन्दनैः । सन्तानकैश्च देवौघास्तथाऽन्यैर्जलजोत्तरैः ।।९।। पष्पैर्भत्वा विमानानि, द्योतयन्तो नभस्तलम् । ततोत्कृष्टरवास्तूर्णमाजग्मुस्ते जिनालयम् ।।१०।। ततः प्रमुदिताशेषलोकलोचनपूजिताः । पूजां जगद्गुरूणां ते, जातानन्दाः प्रचक्रिरे ।।११।। શ્લોકાર્ચ - એટલામાં પારિજાતક, મંદાર, નમેરુ, હરિચંદન વડે અને સત્તાનક વડે તથા અન્ય શ્રેષ્ઠ પાણીમાં ઉત્પન્ન થયેલાં પુષ્પો વડે વિમાનો ભરીને આકાશતલને પ્રકાશિત કરતા, તેથી ઉત્કૃષ્ટ અવાજવાળા તે દેવોના સમૂહ શીઘ જિનાલયમાં આવ્યા ત્યારપછી પ્રમુદિત એવા અશેષ લોકના લોચનથી પૂજિત, ઉત્પન્ન થયેલા આનંદવાળા એવા તેઓએ=દેવતાઓએ, જગદ્ગુરુની પૂજાને કરી. IIઘી ૧૧II. શ્લોક : सुश्लिष्टवर्णविन्यासां, पूजामालोक्य तत्कृताम् । निश्चलाक्षतया लोकास्ते जग्मुर्देवरूपताम् ।।१२।। શ્લોકાર્ય :તેમનાથી કરાયેલી સુશ્લિષ્ટવર્ણ વિશ્વાસવાળી=સુંદર રીતે સ્થાપન કરાયેલી, પૂજાને જોઈને
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy