________________
૨૬૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
ततस्तैः क्षणमात्रेण, तत्सर्वं जिनमन्दिरम् ।
विचित्रवस्तुविस्तारैर्विहितं विगतातपम् ।।२।। શ્લોકાર્થઃ
તેથી તેઓ વડે=મંત્રીઓ વગેરે વડે, ક્ષણમાત્રથી અલ્પકાળથી, તે સર્વ જિનમંદિર વિચિત્ર વસ્તુના વિસ્તારોથી તાપ રહિત કરાયું. ||રા. શ્લોક :
कुरङ्गनाभिकाश्मीरमलयोद्भवरूपया ।
कर्पूरोन्मिश्रया गार्या, तदधस्ताद्विलेपितम् ।।३।। શ્લોકાર્ચ -
કસ્તૂરી, કેસર, ચંદનથી ઉદ્ભવરૂપsઉત્પન્ન થયેલા, કપૂરથી ઉત્મિશ્રિત એવા ગારાથી જિનમંદિરમાં નીચેની ભૂમિ વિક્ષેપિત કરાવાઈ=જિનાલયોની નીચેની ભૂમિઓ તે ઉત્તમ દ્રવ્યોના મિશ્રણથી વિક્ષેપિત કરાવાઈ. જેથી જિનાલયમાં સતત ઉત્તમ દ્રવ્યોની સુંગધ મહેકતી રહે. I3II
શ્લોક :
तथाऽलिकुलसङ्गीतैः, पञ्चवर्णमनोहरैः ।
નાનાનૂમિ : પુણે, સર્વત: પરિપૂરિતમ્ ાજા શ્લોકાર્ચ -
અને ભમરાઓના સમૂહથી સંગીતવાળા પાંચવર્ણવાળા મનોહર જાનું પ્રમાણ પુષ્પોથી સર્વત્ર તે જિનાલય પૂરણ કરાયું. III. શ્લોક :
सौवर्णस्तम्भविन्यस्तमणिदर्पणराजितम् । दिव्यवस्त्रकृतोल्लोचं, बद्धमुक्तावचूलकम् ।।५।। नष्टान्धकारसम्बन्धं, रत्नोद्योतैः सुनिर्मलैः । विध्वस्ताशेषदुर्गन्धं सत्कृष्णागरुधूपतः ।।६।। देवलोकाधिकामोद, पटवासैविसर्पिभिः । लसत्केतकिसंघातगन्धेन भुवनातिगम् ।।७।।