________________
૧૫૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
અને ચંદનથી રતિકામદેવને વિલેપનને કરતી એવી તેણીના કોમલ હાથ વડે તે બાલ સર્વ ગામોમાં સ્પર્શાયો. ||૭૮II
શ્લોક :
ततोऽकुशलमालाया, वशेन स्पर्शनस्य च ।
स बालश्चिन्तयत्येवं विपर्यासितमानसः ।।७९।। શ્લોકાર્ધ :
તેથી=મદનકંદલીએ ચંદન વડે બાલના ગામનું વિલેપન કર્યું તેથી, અકુશલમાલાના અને સાર્શનના વશથી વિપર્યાસ માનસવાળો તે બાલ આ પ્રમાણે વિચારે છે. I૭૯ll. શ્લોક :
यादृशोऽयं मृदुस्पर्शो, हस्तस्यास्यानुभूयते ।
नानुभूतो मया तादृग, जन्मन्यपि कदाचन ।।८।। શ્લોકાર્ચ -
જેવા પ્રકારનો આ મૃદુસ્પર્શ આના હાથનો અનુભવ કરાય છે, તેવા પ્રકારનો મૃદુસ્પર્શ મારા વડે જન્મમાં ક્યારેય અનુભવાયો નથી. llcoll શ્લોક :
अहो मयाऽन्यस्पर्शेषु, सौन्दर्यं कल्पितं वृथा ।
नातः परतरं मन्ये, त्रिलोकेऽप्यस्ति कोमलम् ।।८१।। શ્લોકાર્થ :
અહો! મારા વડે અન્ય સ્પર્શીમાં સૌંદર્યનું કલ્પન વૃથા કરાયું. આનાથી શ્રેષ્ઠતર કોમલ સ્પર્શ ત્રણલોકમાં પણ નથી એમ હું માનું છું. ll૮૧TI શ્લોક :
इतश्च कामदेवस्य, परिचर्यां विधाय सा ।
स्वस्थानं प्रगता काले, राज्ञी मदनकन्दली ।।८।। શ્લોકાર્ધ :
અને આ બાજુ કામદેવની પરિચર્યાને-પૂજા કરીને તે રાણી મદનકંદલી કાળે સ્વસ્થાનમાં ગઈ. II૮૨ા.