________________
૧૪૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
मञ्जयः सहकाराणामामोदितदिगन्तराः ।
हष्टा वसन्तराजेन, धूलिक्रीडां प्रकुर्वते ।।४५।। શ્લોકાર્ચ -
સુગંધિત કર્યા છે દિશાના અંતર જેણે એવી, વસંતરાજથી વસંતઋતુથી હર્ષિત થયેલી સહકાર વૃક્ષોની મંજરીઓ ધૂલિક્રીડાને કરે છે. ૪પII શ્લોક :
देवकिन्नरसम्बन्धिमिथुनैः कथिता वने ।
भ्रमेण नाकान्मर्त्यस्य, तदानीं रमणीयता ।।४६।। શ્લોકાર્ચ - દેવ-કિન્નર સંબંધી મિથુનો વડે વનમાં ભ્રમણથી સ્વર્ગથી મર્યલોક્ની રમણીયતા કહેવાઈ. l૪૬ો. શ્લોક :
वल्लयों निर्भरी, भूता बद्धा दोला गृहे गृहे ।
मदनोद्दीपने मन्दं, प्रवृत्तो मलयानिलः ।।४७।। શ્લોકાર્ચ -
લતાવેલડીઓ અતિશયવાળી થઈ, ઘરે ઘરે હીંચકા બંધાયા, મદનને ઉદીપિત કરનાર મંદ મલય પર્વતનો પવન પ્રવૃત થયો. ૪૭ી શ્લોક :
अथेदृशे वसन्तेऽसौ, सह मध्यमबुद्धिना ।
क्रीडार्थं निर्गतो बालः, कामकालप्रमोदितः ।।४८।। શ્લોકાર્ય :
હવે આવા પ્રકારના વસંતમાં કામકાલથી પ્રમોદિત થયેલો આ બાલ મધ્યમબુદ્ધિ સાથે ક્રીડા માટે નીકળ્યો. ll૪૮II
बालकृतदेवशय्योपभोगः
શ્લોક :
जनन्या देहवर्तिन्या, संयुक्तः स्पर्शनेन च । गतो लीलाधरं नाम, सोद्यानं नन्दनोपमम् ।।४९।।