________________
૧૪૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ બાલ વડે કરાયેલ દેવશયાનો ઉપભોગ
શ્લોકાર્ય :
દેહવર્તી એવી અકુશલમાલારૂપ માતા વડે અને સ્પર્શન વડે સંયુક્ત એવો તે બાલ નંદનના ઉપમાવાળા લીલાધર નામના ઉધાનમાં ગયો. II૪૯ll
શ્લોક :
तस्यास्ति मध्यभूभागे, शुभ्रशृङ्गो महालयः । जनतानयनानन्दः, प्रासादस्तुगतोरणः ।।५०।।
બ્લોકાર્ય :
તેના મધ્ય ભૂભાગમાં–તે ઉધાનના મધ્ય ભૂભાગમાં, સુંદર શિખરવાળો, મોટા વિસ્તારવાળો, લોકોના નયનને આનંદ કરનારો, ઊંચા તોરણવાળો પ્રાસાદ છે. II૫oll શ્લોક :
कामिनीहृदयालादकारको रतिवत्सलः ।
નઃ પ્રતિષ્ઠિતસ્તત્ર, તેવો મરવેતનઃ સાપા શ્લોકાર્ય :
કામિનીના હૃદયને આસ્લાદને કરનારો રતિનો વત્સલ રતિનો પતિ, મકરકેતન નામનો દેવ કામદેવ નામનો દેવ, ત્યાં-આવાસમાં, લોકો વડે પ્રતિષ્ઠિત કરાયો. પ૧TI શ્લોક -
इतश्च तस्य देवस्य, पूजासत्कारकारणम् ।
तिथिः क्रमेण संजाता, दिने तत्र त्रयोदशी ।।५२।। શ્લોકાર્ચ -
અને આ બાજુ તે દેવની પૂજા અને સત્કારનું કારણ ક્રમથી તેરસની તિથિ, ત્યાં પ્રાપ્ત થઈ. INI
બ્લોક :
कन्यका वरलाभाय, वध्वः सौभाग्यवृद्धये । दुर्भगास्तु पतिप्रेममोहेन हतमानसाः ।।५३।। मोहान्थाः कामिनोऽभीष्टयोषित्सम्बन्धसिद्धये । गृहीतार्चनिकाः कामपूजनार्थं समागता ।।५४।।