________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
શ્લોક :
क्रमात्संवर्द्धमानोऽसौ, कल्पपादपसंनिभः ।
संजातः सर्वलोकानां, लोचनानन्ददायकः ।।२५।। શ્લોકાર્થ :ક્રમથી વધતો કલ્પવૃક્ષના જેવો આ સર્વલોકોના લોચનને આનંદ દેનારો થયો. આરપી શ્લોક :
ये ते सदागमेनोच्चै विनो वर्णिता गुणाः ।
आविर्भूताः समस्तास्ते, कौमारे तस्य तिष्ठतः ।।२६।। શ્લોકાર્ધ :
સદાગમ વડે કુમારના ભવિષ્યમાં થનારા જે ગુણો વર્ણન કરાયા તે ગુણો, કુમાર અવસ્થામાં રહેતા તેને રાજપુત્રને, સમસ્ત અત્યંત આવિર્ભાવ પામ્યા. રિકો શ્લોક :
ततः परिचयं कर्तुं, तया प्रज्ञाविशालया ।
નીતઃ સલામતમ્ય, સોડા રનવાર પારકા શ્લોકાર્ચ -
ત્યારપછી તે પ્રજ્ઞાવિશાલા વડે તે રાજપુત્ર અન્યદા પરિચય કરાવા માટે સદાગમની પાસે લઈ જવાયો. ર૭ી. શ્લોક :
स च तं वीक्ष्य पुण्यात्मा, महाभागं सदागमम् ।
મવિમદ્રત થ:, પરં કમુપાતિઃ શારદા શ્લોકાર્થ :
અને તે પુણ્યાત્મા રાજપુત્ર તે મહાભાગ એવા સદાગમને જોઈને ભાવિભદ્રપણાને કારણે હું ધન્ય છું, એ પ્રમાણે માનતો, પરમ હર્ષને પામ્યો. ll૨૮ll શ્લોક :
ततः प्रणम्य सद्भक्त्या, निषण्णोऽसौ तदन्तिके । आकर्णितं मनोहारि, तद्वाक्यममृतोपमम् ।।२९।।