________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોક :
ततो मुञ्चाग्रहं भद्र ! त्यजेदं रोगकारणम् ।
गृहाणेदं महानन्दकारणं परमौषधम् ।।२६१।। શ્લોકાર્થ :
તેથી હે ભદ્ર! આગ્રહને મૂક, રોગના કારણ એવા આનો કદન્નનો ત્યાગ કર, મહાનંદના કારણ એવા આ પરમ ઔષધને ગ્રહણ કર. //ર૦૧II.
परमानदानम् સ પ્રાઈ=તે કહે છે – શ્લોક :
त्यक्तमात्रेऽस्मिन्, म्रियेऽहं स्नेहविभ्रमात् । भट्टारक ! ततो देहि, सत्यस्मिन्मे स्वभेषजम् ।।२६२।।
ધર્મબોધકર દ્વારા દ્રમકને પરમાન્નનું પ્રદાન શ્લોકાર્ચ -
આ=કદન્નનો ત્યાગ માત્ર કરાયે છતે સ્નેહના વિભ્રમથી હું મરીશ, તેથી હે પૂજ્ય ! આ હોતે છતે મને પોતાનું ઔષધ આપો. IIકરા શ્લોક :
ततो विज्ञाय निर्बन्धमितरः पर्यकल्पयत् ।
नैवास्य शिक्षणोपायो, विद्यतेऽन्योऽधुना स्फुटम् ।।२६३।। શ્લોકાર્ધ :
ત્યાર પછી આગ્રહને જાણીને ઇતરે ધર્મબોધકરે, વિચાર્યું, હમણાં આનાકદ્રમકના, શિક્ષણનો બીજો ઉપાય પ્રગટ વિધમાન નથી. ર૬૩. શ્લોક :
ततोऽत्र विद्यमानेऽपि, दीयतामिदमौषधम् । पश्चाद्विज्ञातसद्भावः, स्वयमेव विहास्यति ।।२६४।।