________________
૬૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોક :
इदं तु तावकं नाहं, जानामि ननु कीदृशम् ।
यदुक्तं तत्र विश्रब्धो, वक्ष्यमाणं मया शृणु ।।२५७।। શ્લોકાર્થ:
વળી તમારું આ=પરમાન્ન, કેવું છે તે હું જાણતો નથી તેમાં કદન્નમાં, વિશ્વાસ પામેલા એવા તારા વડે જે કહેવાયું મારા વડે વફ્ટમાણ એવું તું સાંભળ. ||ર૫૭ના શ્લોક :
क्लेशं विना सदाकालं, प्रयच्छामि यथेच्छया ।
परमात्रमिदं तुभ्यं, गृहाण त्वमनाकुलः ।।२५८।। શ્લોકાર્ચ -
ક્લેશ વિના સદા કાળ ઈચ્છા પ્રમાણે હું તને આ પરમાન્ન આપીશ. અનાકુલ એવો તું ગ્રહણ કર. ll૨૫૮ll બ્લોક :
समूलकाषं कषति, सर्वव्याधीनिदं हि ते ।
तुष्टिं पुष्टिं बलं वर्णं, वीर्यादीन् वर्द्धयत्यपि ।।२५९।। શ્લોકાર્ચ -
દિ ખરેખર, આ=પરમાન્ન, તારા સર્વ વ્યાધિને મૂલથી નાશ કરે છે. તુષ્ટિ, પુષ્ટિ, બલ, વર્ણ, વીર્યાદિને વધારે પણ છે. પર૫૯ll શ્લોક -
किं चानेनाक्षयो भूत्वा, सततानन्दपूरितः ।
यथाऽयमास्ते राजेन्द्रः स्थास्यस्येतबलात्तथा ।।२६० ।। શ્લોકાર્ચ -
વળી આના વડે–પરમાન્ન વડે, અક્ષય થઈને સતત આનંદથી પુરાયેલા જે રીતે આ રાજેન્દ્ર રહે છે, તે રીતે આના બળથી તું રહીશ. llરકoll