________________
ઉ૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
તેથી આ=કદન્ન, વિધમાન હોતે છતે પણ આ ઔષધ અપાય, પાછળથી જામ્યો છે સાચો ભાવ જેણે એવો તે=દ્રમક, સ્વયં જ ત્યાગ કરશે. ર૬૪ શ્લોક :
इत्याकलय्य तेनोक्तो, गृह्यतां भद्र ! साम्प्रतम् ।
परमानमिदं सद्यो, गृहीत्वा चोपभुज्यताम् ।।२६५।। શ્લોકાર્ય :
આ પ્રમાણે વિચારીને તેના વડે=ધર્મબોધકર વડે, કહેવાયું, હે ભદ્ર! હમણાં આ પરમાન્ન ગ્રહણ કરાય, અને જલ્દી ગ્રહણ કરીને ઉપયોગ કરાય (જદી તું ખા.) Ilરપી.
परमानभक्षणस्य प्रभावः
શ્લોક :
एवं भवतु तेनोक्ते, संज्ञिता तेन तद्दया । दत्तं तया गृहीत्वा तत्तेन तत्रैव भक्षितम् ।।२६६।।
પરમાન્ન ભક્ષણનો પ્રભાવ શ્લોકાર્થ :
એ પ્રમાણે થાવ, તેના વડે કહેવાયે છતે તેના વડે ધર્મબોધકર વડે, તે દયા સંજ્ઞા કરાઈ, (ઈશારો કરાયો) તેણી વડે અપાયું, તે પરમાન્નને ગ્રહણ કરીને તેના વડે દ્રમક વડે, ત્યાં જ ખવાયું. ર૬૬.
બ્લોક :
ततस्तदुपयोगेन, बुभुक्षा शान्तिमागता । नष्टा इव गदव्राता, येऽस्य सर्वाङ्गसंभवाः ।।२६७।।
બ્લોકાર્ય :
ત્યારપછી તેના=પરમાન્નના, ઉપયોગથી ભૂખ શાંત પામી, આના કમકના, સર્વ અંગમાં ઉત્પન્ન થયેલા જે રોગનો સમૂહ નાશ પામેલા જેવા થયો. ર૬૭ી