________________
૫૮
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ
नष्टप्रायमहोन्मादो, जातान्यगदतानवः । क्षणाद्विगतदाहार्त्तिस्ततोऽसौ समपद्यत ।। २२४ ।।
શ્લોકાર્થ ઃ
ત્યારપછી નષ્ટપ્રાયઃ થયો છે મહા ઉન્માદ જેનો, થયું છે અન્ય રોગનું પાતળાપણું એવો આ= દ્રમક, ક્ષણમાં ગયેલા દાહની પીડાવાળો થયો. ।।૨૨૪
શ્લોક ઃ
सुप्रसन्नेन्द्रियग्रामः, स्वस्थेनैवान्तरात्मना ।
સોઽચિન્તયવિનું ચિત્તે, જિગ્વિક્રિમલચેતનઃ ।।૨૨।।
શ્લોકાર્થ ઃ
સ્વસ્થ જ અંતરાત્માથી=મનથી સુપ્રસન્ન ઈન્દ્રિયના સમૂહવાળા, કંઈક નિર્મળ ચેતનાવાળા એવા તેણે ચિત્તમાં આ પ્રમાણે વિચાર્યું. ।।૨૨૫ા
શ્લોક ઃ
महामोहहतेनाहो, नरोऽयमतिवत्सलः ।
મા મહાત્મા પાપેન, વૈખ્યત્વેન તિઃ ।।૨૬।।
શ્લોકાર્થ ઃ
મહામોહથી હણાયેલા પાપી એવા મારા વડે અતિવત્સલ મહાત્મા એવા આ નર=ધર્મબોધકર પંચકપણાથી કલ્પના કરાયા. I|૨૨૬ા
શ્લોક ઃ
ममाञ्जनप्रयोगेण, विहिता पटुदृष्टिता ।
અનેન તોયપાનેન, નિતા સ્વસ્થતા પરા ।।૨૭।।
શ્લોકાર્થ ઃ
આના વડે=ધર્મબોધકર વડે, અંજનના પ્રયોગ વડે મારી પટુદૃષ્ટિ કરાઈ, પાણીના પાન વડે અત્યંત સ્વસ્થતા ઉત્પન્ન કરાઈ. II૨૨૭૦ા