________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
પલ
શ્લોક :
तस्मान्महोपकारीति, किमस्योपकृतं मया? ।
महानुभावतां मुक्त्वा, नान्यदस्य प्रवर्तकम् ।।२२८ ।। શ્લોકાર્ચ -
તેથી મહાઉપકારી છે એથી મારા વડે આનો શું ઉપકાર કરાયો ? મહાનુભાવતાને છોડીને બીજું આનું પ્રવર્તક નથી. ર૨૮II
कदनमूर्छा શ્લોક :
एवं चिन्तयतोऽप्यस्य, मूर्छा तत्र कदनके । गाढं भावितचित्तत्वान कथञ्चित्रिवर्त्तते ।।२२९।।
કદન્નમાં મૂચ્છ શ્લોકાર્ધ :
એ પ્રમાણે ચિંતવતા પણ તે કદન્નકમાં અત્યંત ભાવિતચિતપણું હોવાથી આની મૂર્છા કોઈ રીતે નિવર્તન પામતી નથી. ર૨૯ll શ્લોક :
अथ तद्भोजने दृष्टिं, पातयन्तं मुहुर्मुहुः ।
विदित्वा तदभिप्रायमितरस्तमभाषत ।।२३०।। શ્લોકાર્ચ -
હવે કદન્ન ભોજનમાં વારંવાર દષ્ટિપાતને કરતા તેને મકને, તેના અભિપ્રાયને જાણીને ઈતર=ધર્મબોધકરે, કહ્યું. ર૩૦| શ્લોક :
अरे द्रमक ! दुर्बुद्धे ! किमिदं नावबुध्यसे? । यदेषा कन्यका तुभ्यं, परमानं प्रयच्छति ।।२३१।।
શ્લોકાર્ય :અરે દ્રમક ! દુબુદ્ધિ! આ કન્યા તને જે પરમાત્ર આપે છે એ શું તું જાણતો નથી? Il૨૩૧ll