________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
પ૧
શ્લોક :
समस्तेन्द्रियवृत्तीनां, व्यापारोपरतेः क्षणात् । नासौ चेतयते किञ्चित्, काष्ठवन्नष्टचेतनः ।।१९६।।
શ્લોકાર્ધ :
સમસ ઈન્દ્રિયની વૃત્તિઓના વ્યાપારોના અટકવાથી ક્ષણને માટે કાષ્ઠની જેમ નષ્ટ થયેલા ચેતનવાળો આ કંઈપણ ચેતના પામતો નથી. II૧૯૬ll.
શ્લોક :
गृहाणेति च जल्पन्ती, भूयो भूयः समाकुलाम् ।
ततोऽसौ द्रमकोऽपुण्यो, न जानात्येव कन्यकाम् ।।१९७।। શ્લોકાર્ચ -
અને તું ગ્રહણ કર એમ પ્રમાણે ફરી ફરી બોલતી આકુલ એવી કન્યાને જાણતો નથી જ, તેથી આ દ્રમક પુણ્યરહિત છે. ll૧૯૭ll શ્લોક :
सर्वरोगकरं तुच्छं, कदन्नं न भविष्यति ।
इति ध्यानेन नष्टात्मा, तां सुधां नावबुध्यते ।।१९८ ।। શ્લોકાર્ચ -
સર્વ રોગને કરનારું તુચ્છ કદન્ન નહીં રહે=મારું કદન્ન નહીં રહે, એ પ્રમાણે ધ્યાનથી નષ્ટ આત્માવાળો દ્રમક તે અમૃતને જાણતો નથી. II૧૯૮ll
महानसनियुक्तकविचारणा
શ્લોક :
प्रत्यक्षं तमसंभाव्यं, वृत्तान्तं वीक्ष्य विस्मितः । स तदा चिन्तयत्येवं, महानसनियुक्तकः ।।१९९।।