________________
૨૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
કરાયેલા ઘણા મહાપાપવાળા તે ચક્રવર્તીને જ્ઞાનના પ્રકાશથી જોઈને ઘીર એવા તે સૂરિ આ પ્રકારે કહે છે. llcol.
શ્લોક :
यस्य कोलाहलो लोके, श्रूयते नीयतेऽधुना ।
संसारिजीवनामायं, तस्करो वध्यधामनि ।।९१।। શ્લોકાર્ચ -
જેનો કોલાહલ લોકમાં સંભળાય છે. સંસારીજીવ નામનો આ ચોર હમણાં વધ્યસ્થાનમાં લઈ જવાય છે. |૧|
શ્લોક :
एतत् सूरेर्वचः श्रुत्वा, महाभद्रा व्यचिन्तयत् ।
कश्चिन्नरकगाम्येष, जीवो योऽवर्णि सूरिभिः ।।१२।। શ્લોકાર્ચ -
સૂરિના આ વચનને સાંભળીને મહાભદ્રાએ વિચાર્યું કોઈક નરકગામી આ જીવ છે જે સૂરિ વડે વર્ણન કરાયો. ll૯૨ાા શ્લોક :
ततः सा करुणोपेता, तत्समीपमुपागता ।
तद्दर्शनाच्च संजातं, ज्ञानं तस्य स्वगोचरम् ।।१३।। શ્લોકાર્ચ -
તેથી કરુણાયુક્ત એવી તેણી તે ચોરની પાસે આવી અને તેના=મહાભદ્રાના, દર્શનથી તેને તે ચક્વર્તીને પોતાના વિષયમાં જ્ઞાન થયું. ll૯all
શ્લોક :
ततो विज्ञाय वृत्तान्तं, तस्कराकारधारकः । भूत्वा वैक्रियलब्ध्याऽसौ, तया सार्द्ध समागतः ।।१४।।