________________
૧૦૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોક :
धर्मबोधकरो हृष्टस्तद्दया प्रमदोद्धरा ।
सद्बुद्धिर्वर्द्धितानन्दा, मुदितं राजमन्दिरम् ।।४१७ ।। શ્લોકાર્ચ -
ધર્મબોધકર હર્ષ પામ્યા, તથા અત્યંત હર્ષવાળી થઈ, સદ્ગદ્ધિ વધેલા આનંદવાળી થઈ, રાજમંદિર આનંદ પામ્યું. II૪૧૭ના
બ્લોક :
प्रवृत्तश्च जने वादो, योऽयं राज्ञाऽवलोकितः । धर्मबोधकरस्येष्टस्तद्दयापरिपालितः ।।४१८ ।। सदबुद्ध्याऽधिष्ठितो नित्यमपथ्यत्यागकारकः । भेषजत्रयसेवित्वाद् रोगोधैर्मुक्तकल्पकः ।।४१९।। स नो निष्पुण्यकः किन्तु, महात्मैष सपुण्यकः । ततस्तदैव संजातं, नामास्येति सपुण्यकः ।।४२० ।। त्रिभिर्विशेषकम्
શ્લોકાર્ય :
અને લોકમાં વાતો થવા લાગી, જે આ રાજા વડે જોવાયો, ધર્મબોધકરને ઈષ્ટ થયો, તદ્દદ્યાથી પરિપાલન કરાયો, નિત્ય અપથ્યનો ત્યાગ કરનારો સબુદ્ધિથી અધિષ્ઠિત થયો, ઔષધબયનું સેવિતપણું હોવાથી રોગોના સમૂહથી મુક્ત જેવો, તે નિષ્પષ્યક નથી, પરંતુ આ સપુણ્યક મહાત્મા છે, તેથી ત્યારે જ આનું નામ સપુણ્યક મહાત્મા એ પ્રમાણે થયું. li૪૧૮-૪૧૯-૪૨૦) શ્લોક :
कुतः पुण्यविहीनानां, सामग्री भवतीदृशी? ।
जन्मदारिद्र्यभाग नैव, चक्रवर्तित्वभाजनम् ।।४ २१।। શ્લોકાર્થ :પુણ્ય રહિતોને આવા પ્રકારની સામગ્રી ક્યાંથી થાય? જન્મથી દારિત્ર્યને ભજનારો ચક્રવર્તીપણાનું ભાજન થતો નથી જ. ll૪૨૧II