________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૧૦૭
શ્લોક :
सद्बुद्धितद्दयायोगात्तिष्ठति राजमन्दिरे ।
ततः प्रभृति यत्तस्य, संपन्नं तनिबोधत ।।४२२।। શ્લોકાર્ચ -
સબુદ્ધિના અને તદ્દયાના યોગથી રાજમંદિરમાં રહે છે, ત્યારથી માંડીને તેને જે પ્રાપ્ત થયું તે સાંભળો. II૪૨ શ્લોક :
अपथ्याभावतो नास्ति, पीडा देहे परिस्फुटा ।
क्वचित्सूक्ष्माऽल्पकाला च, यदि स्यात्पूर्वदोषजा ।।४२३।। શ્લોકાર્ચ -
અપથ્યના અભાવથી શરીરમાં પ્રગટ પીડા નથી, જો પૂર્વ દોષથી થયેલી પીડા ક્યારેક થાય તો અત્યકાલવાળી અને સૂક્ષ્મ થાય. II૪૨all શ્લોક :
ततः स्वयं गताकाङ्क्षो, लोकव्यापारशून्यधीः ।
विधत्ते विमलालोकं, नेत्रयोरञ्जनं सदा ।।४२४।। શ્લોકાર્ચ -
ત્યારપછી સ્વયં ગયેલી આકાંક્ષાવાળો, લોકવ્યાપારમાં શૂન્ય બુદ્ધિવાળો હમેશાં નેત્રમાં વિમલાલોક અંજન આંજે છે. II૪ર૪l. શ્લોક :
तत्त्वप्रीतिकरं तोयं, पिबत्यश्रान्तमानसः ।
महाकल्याणकं भुङ्क्ते, तत्सदन्नमनारतम् ।।४२५ ।। શ્લોકાર્ધ :
નહિ થાકેલા માનસવાળો તત્ત્વમીતિકર પાણીને પીવે છે, તે મહાકલ્યાણક એવા સારા અક્ષાને નિરંતર ખાય છે. રિપો.