________________
૧૦૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ રસવાળું, નિંદા કરવા યોગ્ય, સર્વ દોષોના સમૂહનું ભાન છે તોપણ મોહ નિવર્તન પામતો નથી, હું માનું છું કે આના ત્યાગ વિના નિર્થગ્ર સુખ પમાતું નથી. II૪૦૪-૪૦પા શ્લોક :
त्यक्तेऽपि पूर्वलौल्येन, कदाचिन्मे स्मृतिर्भवेत् ।
सद्बुद्ध्या साऽपि दुःखौघकारिणीति निवेदितम् ।।४०६।। શ્લોકાર્ચ -
ત્યાગ કરાયે છતે પણ પૂર્વની આસક્તિથી કદાચ મને સ્મૃતિ થાય, તે પણ=સ્મૃતિ પણ, દુઃખના સમૂહને કરનારી છે એ પ્રમાણે સદ્ધિ વડે કહેવાયેલું છે. ll૪૦૬ll શ્લોક :
अत्यक्ते दुःखजलधौ, सर्वदा स्थेयमञ्जसा ।
तदत्र किं करोमीति, पापोऽहं सत्त्ववर्जितः? ।।४०७।। શ્લોકાર્ધ :
ત્યાગ નહિ કરાય છતે હંમેશાં દુઃખસમુદ્રમાં રહેવું પડે તે કારણથી સત્વ રહિત પાપી એવો હું અહીં-કદન્નના ત્યાગના વિષયમાં, શીઘ શું કરું ? Il૪૦૭ી.
અથવા=અથવા શ્લોક -
किमेतैः क्रियते मोहादालजालविचिन्तनैः ।
मुञ्चामि सर्वथाऽपीदं, यद् भाव्यं तद् भविष्यति ।।४०८।। શ્લોકાર્ચ -
મોહથી આ આલજાલ વિચારવા વડે શું કરાય? સર્વથા પણ આને હું મૂકું છું, જે થવાનું હશે તે થશે. II૪૦૮II
શ્લોક :
यद्वा किमत्र यद् भाव्यम्? न भवत्येव मे स्मृतिः । को नाम राज्यमासाद्य, स्मरेच्चण्डालरूपताम्? ।।४०९।।