________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
જો વળી ત્યાગ કરાયે છતે તને અહીં=કદન્નમાં ફરી સ્નેહનો આ બંધ=રાગ અનુવર્તન પામે તો અત્યાગ શ્રેષ્ઠ છે, કયા કારણથી ? કદન્નમાં સ્નેહ રોગ વધારનાર છે. II૩૯૭II
શ્લોક ઃ
अल्पाल्पमश्नतोऽप्येतद् भेषजत्रयसेवनात् ।
साम्प्रतं याप्यतां तेऽस्ति, साऽपि चात्यन्तदुर्लभा । । ३९८ ।।
શ્લોકાર્થ :
ભેષજયના સેવનને કારણે આને=કદન્નને, થોડું થોડું ખાતા પણ તને હમણાં રોગોની શાંતતા છે, અને તે પણ=રોગોની શાંતતા પણ, અત્યંત દુર્લભ છે. II૩૮II
શ્લોક ઃ
सर्वत्यागं पुनः कृत्वा, यः स्यात्तदभिलाषुकः ।
याप्यतामपि नाप्नोति, स महामोहदोषतः ।। ३९९।।
૧૦૧
શ્લોકાર્થ -
વળી સર્વ ત્યાગ કરીને જે તેનો=કદન્નનો, અભિલાષી થાય, તે મહામોહના દોષથી રોગોની શાંતતાને પણ પામતો નથી. II૩૯૯૫
શ્લોક ઃ
तदेतत्सम्यगालोच्य, यदि चेतसि भासते ।
ततोऽस्य सर्वथा त्यागो, युज्यते कर्तुमुत्तमैः ।।४००।।
શ્લોકાર્થ :
તે આ સમ્યગ્ વિચારીને જો ચિત્તમાં ભાસે તો ઉત્તમપુરુષો વડે આનો સર્વથા ત્યાગ કરવો ઘટે છે. II૪૦૦]I
શ્લોક ઃ
सद्बुद्धेस्तद्वचः श्रुत्वा, मनाग् दोलायितं मनः ।
तस्य किं करवाणीति, नास्ति सम्यग् विनिश्चयः ।।४०१ ।।