________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧/ પ્રથમ પ્રસ્તાવ
૯૫
શ્લોકાર્ચ - | વિશેષને જાણનારી એવી તેણી વિપરીત કરનારા અનાદરવાળા પુરુષોને ફક્ત ઉપકારને માટે થતી નથી. ll૩૭૩ શ્લોક :
यदि तेऽस्ति सुखाकाङ्क्षा, दुःखेभ्यो यदि ते भयम् ।
ततः सा वक्ति यत्किञ्चित्, कर्तुं युक्तं तदेव ते ।।३७४।। શ્લોકાર્ધ :
જો તને સુખની આકાંક્ષા છે, જો તને દુઃખોથી ભય છે તો તેણી જે કંઈ કહે છે તે જ તારે કરવાને માટે યોગ્ય છે. ll૩૭૪TI. શ્લોક :
एष एव ममादेशो, यत्तदादेशवर्तनम् ।
तस्यै न रोचते यस्तु, नैव मह्यं स रोचते ।।३७५ ।। શ્લોકાર્ચ -
તેણીના આદેશનું જે વર્તન એ જ મારો આદેશ છે, તેણીને જે ગમતું નથી તે મને ગમતું નથી જ. II૩૭૫ શ્લોક -
अनेककार्ययुक्ताऽपि तद्दया क्वचिदेत्य ते ।
प्रतिजागरणं भद्र ! करिष्यत्यन्तराऽन्तरा ।।३७६।। શ્લોકાર્ય :
હે ભદ્ર! અનેકકાર્યમાં રોકાયેલી પણ તદ્દયા ક્યારેક આવીને તને વચ્ચે વચ્ચે જાગૃત કરશે. Il૩૭૧il
શ્લોક :
केवलं परमार्थस्ते, कथ्यते हितकाम्यया । વૃદ્ધો સતતં યત્ન, ર્તવ્ય: સુમછતા પારૂ૭છા!