________________
૯૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્ધ :
ફક્ત હિતની ઈચ્છાથી પરમાર્થ તને કહેવાય છે, સુખને ઈચ્છતા તારા વડે બુદ્ધિમાં હંમેશાં યત્ન કરવો જોઈએ. ll૩૭૭ી. શ્લોક -
ये मूढाः सम्यगाराध्य, सप्रसादां न कुर्वते ।
एनां तेषां न राजेन्द्रो, नाहं नान्यः प्रसीदति ।।३७८ ।। શ્લોકાર્ચ -
જે મૂઢ જીવો આનેસબુદ્ધિને, સમ્યક્ આરાધીને સપ્રસાદવાળી કરતા નથી તેઓને વિષે રાજેન્દ્ર પ્રસન્ન થતા નથી, હું પ્રસન્ન થતો નથી, બીજ પ્રસન્ન થતો નથી. II3૭૮ll. શ્લોક :
अप्रसादहता नित्यं, जायन्ते दुःखभाजनम् ।
ते यतोऽन्यो न लोकेऽपि, हेतुरस्ति सुखप्रदः ।।३७९।। શ્લોકાર્ય :
પ્રસાદથી હણાયેલા તેઓ હંમેશાં દુઃખનું ભાજન થાય છે, જે કારણથી લોકમાં પણ સુખને આપનાર અન્ય હેતુ નથી. II3૭૯ll બ્લોક :
स्वाधीना वर्त्तते यस्माद, दूरस्था मद्विधादयः ।
तवेयं सुखहेतुत्वे, तस्मादाराद्धमर्हसि ।।३८०।। શ્લોકાર્ચ -
જે કારણથી મારા જેવાઓ દૂર રહેલા છે આEસબુદ્ધિ, તને સુખના હેતુપણામાં સ્વાધીન વર્તે છે, તે કારણથી આરાધના માટે યોગ્ય છેઃતારે આની આરાધના કરવી જોઈએ. ll૩૮૦II
શ્લોક :
एवं भवतु तेनोक्ते, कृता सा परिचारिका । ततःप्रभृति निश्चिन्तो, धर्मबोधकरोऽभवत् ।।३८१।।