________________
૯૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
વળી બીજો (રોર) કહે છે – નાથ ! એ પ્રમાણે ન બોલો, આપના આદેશને હું હમણાં કોઈ રીતે ઉલ્લંઘન કરતો નથી જ. Il39 II
બ્લોક :
तदाकर्ण्य मनाग ध्यात्वा, क्षणमात्रमवोचत ।
धर्मबोधकरस्तस्मै, हितायोद्यतमानसः ।।३७०।। શ્લોકાર્ચ - તેને સાંભળીને હિતને માટે ઉધત માનસવાળા ધર્મબોધકરે ક્ષણમાત્ર થોડું વિચારીને તેને હ્યું. ll૩૭oll શ્લોક :
अस्ति मे वचनायत्ता, सद्बुद्धिर्नाम दारिका ।
तां ते करोमि निर्व्यग्रां, विशेषपरिचारिकाम् ।।३७१।। શ્લોકાર્થ :
મારા વચનને આધીન સમ્બુદ્ધિ નામે (બાલિકા છે) પુત્રી છે, નિર્ભગ્ર એવી તેણીને તારી વિશેષપરિચારિકા કરું છું. ll૧૭૧|| શ્લોક :
सा हि संनिहिता नित्यं, पथ्यापथ्यविवेचिका ।
तुभ्यमेव मया दत्ता, मा कार्षीश्चित्तवैक्लवम् ।।३७२।। શ્લોકાર્ચ -
પથ્ય-અપથ્યનો વિભાગ કરનારી તેણી હંમેશાં પાસે રહેલી મારા વડે તને જ અપાયેલી છે, ચિત્તની વિહ્વળતાને તું ન કર. ll૩૭ શ્લોક :
केवलं सा विशेषज्ञा, वैपरीत्यविधायिनाम् । अनादरवतां पुंसां, नोपकाराय वर्त्तते ।।३७३।।