SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ४६५ પB: : मन्ये न हि स्यादेतस्याः, सुशीलाया उपद्रवः । सतीनामङ्गरक्षाकृच्छीलमेकं यतो मतम् ॥१६३।। छुर्या चिच्छेद संव्यानं, भैम्याः प्रेम्णा समं नलः । स्वरक्तेनाऽलिखद्भीमसुतावस्त्रेऽक्षराणि च ॥१६४॥ अयमध्वा विदर्भेषु, याति न्यग्रोधरोधसा । कोशलेषु तु तद्वामस्तद्गच्छेस्त्वं यथारुचि ॥१६५।। लिखित्वेति नलः क्रोशन्निभृतं निभृतक्रमः । पश्यन् विवलितग्रीवं, ततो गन्तुं समुद्यतः ॥१६६।। અહીંથી ચાલ્યા જવું તેજ સારું છે. (૧૬૨) હું માનું છું કે આ સુશીલાને કોઈ ઉપદ્રવ કરનાર નથી. વળી સતીઓના અંગની રક્ષા કરનાર તો એક શીલધર્મ જ કહેલ છે.” (૧૬૩) એમ ધારી પ્રેમની સાથે છૂરીથી દમયંતીનું અધું વસ્ત્ર કાપીને પોતાના રૂધિરથી ભીમસુતાના વસ્ત્ર ઉપર તેણે આ પ્રમાણે એક શ્લોક લખ્યો :- (૧૬૪) રૂદન કરી ઈમ લખી ચાલ્યો તે મહાભાગ. પગપગ સ્કૂલના પામતો જોતો પૂંઠે નાર. વટવૃક્ષના મૂળ આગળથી આ માર્ગ વિદર્ભદેશ તરફ જાય છે અને તેની ડાબી બાજુનો માર્ગ કોશલદેશ તરફ જાય છે માટે તને રૂચે તે માર્ગે જજે.” (૧૬૫) આ પ્રમાણે લખીને ગુપ્ત રીતે આક્રોશ કરતો અને વારંવાર ડોકી ફેરવી નિહાળતો નળરાજા ધીમે પગલે ત્યાંથી આગળ જવા માટે તત્પર થયો. (૧૬૬).
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy