SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ: સર્વાં: ૩૫વારશત: ત્વા, મૂર્છાવ્યપામે સતિ । एवं पपाठ भूपालवल्लभा मधुरस्वरम् ॥२१२॥ अडविहि पत्ती न इहि जलु तो वि न वूढा हत्थ । અવો ! તહવિ વાડિયહ ! અન્ન વિ સા વિ અવત્થ રા વૈવિ ! જ પ વૃત્તાન્તો, યેન પ્રો ત્વયેશમ્ ? । साऽऽख्यद् देवमेकं काष्ठवाहकं द्रुतमानय ॥ २१४॥ " सोऽथाऽऽहूतः समायातः साऽऽख्यद्देवी मनोरमा । ટેવાય જાદતો નામ, મત્પતિ: પૂર્વનન્મનિ રા ८३५ पूर्वजन्मनि पल्यऽस्याऽभवं सिंहलिकाह्वया । दुःखदौर्भाग्यदौर्गत्यपराभवनिकेतनम् ॥२१६॥ આ પ્રમાણે ઘણા ઉપચારો કરતાં રાણીની મૂર્છા દૂર થઈ. એટલે રાણી મધુરસ્વરે કહેવા લાગી કે - (૨૧૨) “અવિહિ પત્તી ન ઇહિ, જતુ તોવિ નવૂઢા હત્થ, આવો તવિ કવાડિયહ, અજ્જ વિ સા વિ અવત્થ” આ પ્રમાણે રાણીનું કથન સાંભળી રાજાએ પૂછ્યું કે, “હે દેવી ! આ વૃત્તાંત શું છે કે જેથી તું આ પ્રમાણે બોલે છે ?” (૨૧૩) રાણી બોલી કે, “હે દેવ ! પેલા કઠીયારાને અહીં સત્વર બોલાવી મંગાવો.” રાજાએ સેવકને મોકલી તેને બોલાવ્યો એટલે તે આવ્યો. (૨૧૪) તેને જોઈ મનોરમા બોલી કે, “અહો ! આ કાહલ મારો પૂર્વજન્મનો પતિ છે. (૨૧૫) પૂર્વભવે હું સિંહલિકા નામે તેની પત્ની હતી અને દુઃખ
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy