________________
६८२
श्री मल्लिनाथ चरित्र
भोज्यभेदे फलं सर्वमज्ञातं बहुबीजवत् । अनन्तकायमांसानि, मद्यपानं निशाऽशनम् ||६४५॥
न्यग्रोधोदुम्बरप्लक्षकाष्ठोदुम्बरभूरुहाम् ।
श्रीवृक्षस्य च नो भोज्यं श्राद्धैर्जीवाऽऽकुलं फलम् ||६४६ ||
अपक्कं गोरसोन्मिश्रुपुष्पितं द्विर्दलं तथा । अहर्द्वयमतिक्रान्तं दध्यन्नं क्वथितं त्यजेत् ॥ ६४७|| इदं भोजनतः प्रोक्तं, कर्मतोऽङ्गारकर्म च । वनच्छेदं शाकटं च, भाटकं स्फोटकर्म च ॥ ६४८॥ रसकेशविषाणां तु, वाणिज्यं दन्तलाक्षयोः । यन्त्रपीडानिर्लाञ्छनदवदानानि कानने ||६४९ ॥
ખરકર્મ (હિંસકકર્મ) ગણાય છે. (૬૪૪)
ભોજ્યભેદમાં સર્વજાતિનાં અજાણ્યા ફળ, બહુબીજવાળા ફળ, અનંતકાય, માંસ, મદ્યપાન, રાત્રિભોજન એ સર્વ ત્યાજ્ય છે. (૬૪૫)
વળી વટવૃક્ષ, પીપ્પળ, ઉદુંબર (ઉંબરાનું ઝાડ) કાઠોદુંબર તથા શ્રીવૃક્ષ એ પાંચ વૃક્ષનાં ફલ જે અનેક સૂક્ષ્મજીવોથી વ્યાપ્ત હોવાથી શ્રાવકને સર્વથા ત્યાજ્ય છે. (૬૪૬)
વળી અપકવ (-કાચા-ગરમ કર્યા વિનાના) ગોરસ, પુષ્પિત (ઉગી ગયેલ) દ્વિદળ, બે દિવસ ઉપરાંતનું દહીં અને કોહી ગયેલ અન્ન ત્યાજ્ય છે. (૬૪૭)
એ ભોજન સંબંધી કહેવામાં આવ્યું છે. હવે કર્મસંબંધી આ પ્રમાણે અંગારકર્મ, વનકર્મ, શકટકર્મ, ભાટકકર્મ, સ્ફોટકકર્મ, રસ, કેશ, વિષ, દંત અને લાખનો વ્યાપાર, યંત્રપીલનકર્મ નિલૅંછનકર્મ, વનદાહકર્મ, સ૨શોષણ અને અસતી (બિલાડા,
૨. વિવનમિત્તિ । ૨. રુથિતત્તિ ।