________________
६७९
સમ: સ:
अथ मौनपरं भूपं, दृष्ट्वा मन्त्री व्यजिज्ञपत् । યિતાં સત્વરે તેવ !, પ્રયાગમfમદિષ: Iક્રૂની यस्मात्सन्ति महीपाल !, शत्रवोऽभ्यर्णचारिणः । अथ प्रोवाच भूपालो, नाऽहं गन्तास्म्यऽतः परम् ॥६३१।। दिग्विरतिव्रते मन्त्रिन् !, समस्ति 'मम निश्चयः । नाऽतः प्रयाणं कर्तास्मि, श्रेयोनिश्चयपालनम् ॥६३२॥ सुस्थाऽवस्थासु भूपाल !, पाल्यतां नियमस्थितिः । विधुरे प्रोद्गते सर्वं, कार्यं कार्यं यथाविधि ॥६३३।। विशेषाद् विधुरे मन्त्रिन् !, कार्यं नियमपालनम् । धीराणां कातराणां च, व्यसने लभ्यतेऽन्तरम् ॥६३४।।
એમ વિચારી મૌનધારી રાજાને મંત્રીએ વિજ્ઞપ્તિ કરી કે, “હે દેવ ! શત્રુઓ તરફ સત્વર પ્રયાણ કરો. (૬૩૦).
કેમ કે તેઓ હવે નજીકમાં જ છે.” એટલે રાજાએ કહ્યું કે, “અહીંથી હવે મારે આગળ જઈ શકાય તેમ નથી (૬૩૧)
હે મંત્રિન્ ! દિગ્ગતમાં મેં સો યોજન સુધી જ જવાનો નિશ્ચય કરેલો છે. માટે હવે હું આગળ પ્રયાણ કરનાર નથી. ઉત્તમજીવોએ ગ્રહણ કરેલા નિયમોનું અવશ્ય પાલન કરવું જોઈએ. (૬૩૨)
આ પ્રમાણે સાંભળી મંત્રી બોલ્યો કે, “હે ભૂપાળ ! શાંત અવસ્થામાં એ નિયમની મર્યાદા ખુશીથી પાળજો પણ સંકટવિકટમાં તો યથાવિધિ બધું કરવું જોઈએ.” (૬૩૩)
એટલે રાજા બોલ્યો કે, “હે મંત્રિનું ! સંકટ આવતાં તો વિશેષ નિયમનું પાલન કરવું જોઈએ. કારણ કે સંકટ સમયે જ ધીર-કાયર લોકોનું અંતર સમજાય છે.” (૬૩૪) ૨. નિતિ-તિ ૨ |