SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ६३१ સતH: 1: तपःक्षामो विवसनः, कथं शीतं सहेद् मुनिः ? । तद्गात्रं कम्पितव्याजाच्छीतं दूरेऽकरोदिव ॥३९९।। રે ! રે ! નીવ ! શિયä, તવ કષ્ટમુપસ્થિતમ્ ? | यत्सोढं नरके तस्य, वर्णिकामात्रमीक्ष्यताम् ॥४००।। पायितं त्रपु संतप्तं, कुम्भीपाकेषु पाचितः । तारितः पूयसंपूर्णा, वैतरिणी तरङ्गिणीम् ॥४०१॥ संछिन्नः कुन्तचक्राद्यैः, परमाधार्मिकैः सुरैः । તણું નીવ ! હૃયે, ટૂંધત: વિ િતવ ? I૪૦રા तवोपकृतिकारिण्याः, कर्षयन्त्यास्तनूमिमाम् । एतस्या नालमीशोऽसि, कर्तुं प्रत्युपकारिताम् ॥४०३।। શીતને સહન કરી શકે તેમ ન હતા. (૩૯૯) છતાં તે કંપતા શુભભાવના ભાવવા લાગ્યા કે, “અરે ! જીવ ! આ કષ્ટ શું માત્ર છે ? આ તો નરકમાં પૂર્વે તે જે કષ્ટ સહન કર્યું છે તેની વાનગીમાત્ર છે. (100) | હે જીવ ! નરકમાં પરમાધામી દેવોએ તને તપાવેલું સીસું પાયું. કુંભીપાકમાં પકાવ્યો, દુર્ગધથી પૂર્ણ વૈતરણી નદીમાં ઉતાર્યો (૪૦૧) અને ભાલા વિગેરે શસ્ત્રોથી તને છિન્ન ભિન્ન કર્યો - તે કષ્ટને અંતરમાં વિચારતાં આ કષ્ટ શી ગણત્રીમાં છે ? (૪૦૨) આ શરીરને ક્ષીણ કરી તે તારા ઉપર મહાન ઉપકાર કરે છે. એ ઉપકારનો બદલો એને આપવા તું સમર્થ નથી.” (૪૦૩) આ પ્રમાણે ભાવના ભાવતાં અને કષ્ટ સહન કરતાં સુદર્શન
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy