________________
६१४
श्री मल्लिनाथ चरित्र
अन्येद्युरष्टमीरात्रौ धात्र्या विज्ञातकार्यया । તૂટ: શ્રેષ્ઠી મહાસત્ત્વ:, पौषधागारमाश्रितः ॥३१६॥ पुष्पादिकसपर्याया, नयनाऽऽनयनच्छलात् । कन्दर्पप्रतिबिम्बस्य, व्याजादेष प्रवेशितः || ३१७॥
अमुं वीक्ष्याऽभयादेवी, हृष्टा प्राप्तनिधानवत् । ક્ષોયિતું સમારેમે, ટાક્ષવિશિă: શિત: "રૂ૮ા
निजसंगसुधास्वादकलनां ललनाप्रिय ! | दयां विधाय संधेहि, स्वर्गसौख्यमहाद्भुतम् ॥ ३१९ ||
િિમતિ વ્રતાનિ, રુપે મૂઢમાનસ !? । या व्रतैरपि दुष्प्रापा, सा प्राप्ताऽहं त्वयाऽधुना ॥ ३२०|| શેઠને પૌષધાગારમાં રહેલા જોયા. (૩૧૬)
એટલે પુષ્પાદિ પૂજાના સાધન લાવવા અને લઈ જવાના બ્હાને કંદર્પમૂર્તિના બ્હાનાથી સુદર્શનશેઠને તે ઉપાડી લાવી (૩૧૭)
એટલે તેને જોઈ પ્રાપ્ત થયેલા નિધાનની જેમ અભયારાણી આનંદ પામી, તીક્ષ્ણકટાક્ષ બાણોથી તે શેઠને ક્ષોભ પમાડવા લાગી. (૩૧૮)
અને બોલી કે “હે લલનાપ્રિય ! પોતાના સંગરૂપ અમૃતાસ્વાદથી સંજલિત દયા લાવી અદ્ભુત સ્વર્ગસુખનો અહીં મનુષ્યપણામાં જ અનુભવ લ્યો. (૩૧૯)
હે મૂઢ મનવાળા ! આવું વ્રતકષ્ટ શા માટે ભોગવો છો ? અને વ્રતો કરવા છતાં પણ દુષ્પ્રાપ્ય હું અત્યારે પ્રયત્ન વિના જ તમને પ્રાપ્ત થઈ છું (૩૨૦)
તો અનાથની જેમ મદન બાણોથી ઘાયલ થયેલી છું જ તો