SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સમમ: સર્વાં पत्नी सुदर्शनस्येयं नामधेयाद् मनोरमा । एतयोर्नन्दना एते, उपाया इव रूपिणः ॥ २९९ ॥ एवं निगदिते देव्या, सहासं साऽप्यवोचत । અહો ! ખિપ્રિયાળાં ત્તિ, જીવાં વિત ૌશલમ્ ।।૨૧।। યત: – अस्या नपुंसकं भर्ता, परं जाताः सुताः कथम् ? । इत्यन्योन्यविरुद्धार्था, वणिक्पत्नी पतिव्रता ॥ २९३॥ चेत्पद्मं संभवेद् व्योम्नि ग्रन्थौ चेद्बध्यतेऽनलः । तथाऽपि श्रेष्ठिनोऽमुष्माद्, न भवन्ति सुताः खलु ॥२९४॥ ६०९ અથાડમયા તેવી, મુદ્દે ! રાતમિત્રં થમ્ ? । ततः सा पूर्ववृत्तान्तमवदच्च तदग्रतः ॥ २९५ ॥ કપિલાએ રાણીને પૂછ્યું કે, “આ કોની સુંદર પત્ની છે ?” (૨૯૦) રાણી બોલી “એ સુદર્શન શેઠની મનોરમા નામે પત્ની છે. અને જાણે સાક્ષાત્ ઉપાય (સામ-દામ-દંડ-ભેદ) હોય તેવા આ ચાર તેના પુત્રો છે.” (૨૯૧) આ પ્રમાણે દેવીએ કહ્યું એટલે કપિલા હસીને બોલી કે, “અહો ! વિણક લલનાઓનું કેવું કૌશલ્ય ? (૨૯૨) કારણ કે તેનો પતિ નપુંસક છે. છતાં એને પુત્રો કેમ થયા. ? આવી અન્યોન્ય વિરૂદ્ધતા છતાં વણિકપત્ની પતિવ્રતા ગણાય ? (૨૯૩) કદાચ આકાશમાં કમળ ઊગે, અગ્નિ ગાંઠે બંધાય તો પણ એ શેઠ નપુંસક હોવાથી તેને પુત્રો ન થાય.” (૨૯૪) એટલે અભયારાણી બોલી કે, “હે મુગ્ધ ! એ વાત તેં શી
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy