SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ५४६ श्री मल्लिनाथ चरित्र तत्र भैमीनलौ गत्वाऽवन्दिषातां तमादृतौ । पृष्टः प्राच्यभवावस्थां, कथयित्वाऽवदत् पुनः ॥५५१।। यशःसुरभि सद्वर्णं, स्वादुजन्म क्षपान्तरे । साधुप्रदत्तदुग्धात् ते, राज्यमाज्यमिवाभवत् ॥५५२॥ यत्पुनादशघटी, खेदितो मुनिपुङ्गवः । તષ વિરો ન, યુવયોદ્રશાબ્દિ: Iધરા श्रुत्वेति तौ न्यस्य राज्यं, तनये पुष्कलाभिधे । गुरोस्तस्माद् व्रतं लात्वा, पालयाञ्चक्रतुश्चिरम् ॥५५४|| भोगेच्छुरन्यदा भैम्यां, नलोऽत्यज्यत सूरिणा । सुरलोकात् समागत्य, निषधेन प्रबोधितः ।।५५५।। વિંદન કર્યું અને તેમને પોતાનો પૂર્વભવ પૂક્યો. (૫૫૧) એટલે ગુરૂમહારાજે તેને પોતાનો પૂર્વભવ કહી પછી કહ્યું કે, “પ્રભાતે મુનિને દુષ્પદાન આપવાથી ધૃતની જેમ તેને યશ, સુરભિ, સર્ણ અને સ્વાદુ જીવનમય રાજય પ્રાપ્ત થયું છે. (પપર) અને બાર ઘડી મુનિને સતાવ્યા હતા તેથી તમને બારવરસ વિયોગ પ્રાપ્ત થયો.” (પપ૩) આ પ્રમાણે સાંભળી પોતાના પુષ્કલ નામના પુત્રને રાજ્ય સોંપી તે જ ગુરુ પાસે દીક્ષા અંગીકાર કરી બંને નિરતિચારપણે પાળવા લાગ્યા. (૫૫૪) એકવાર નળરાજાને દમયંતી સાથે ભોગની ઇચ્છા થઈ. એટલે આચાર્ય ભગવંતે તેને ગચ્છથી દૂર કર્યો. તે સમયે દેવલોકથી નિષધદેવે આવી તેને પ્રતિબોધ કર્યો. (૫૫૫) એટલે વ્રત પાળવા અસમર્થ નળરાજર્ષિએ અનશન સ્વીકાર્યું.
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy