SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ५१६ प्रक्षाल्य नयनान्युच्चैर्वारिणा विनिवारणम् । चक्रुः परस्परं दुःखसमुद्गिरणपूर्वकम् ||४०८|| पुष्पदन्ती सुतामङ्कमधिरोप्य जगाद च । વિચા દૃષ્ટાઘ્ર નીવન્તી, માગ્યું નોદ્યાપિ વર્તતે ।।૪૦૬ श्री मल्लिनाथ चरित्र समयं गमयन्त्यास्ते, सुखेन न चिरादपि । મિતિતિ નતઃ સર્વ, નીવો નીવક્રમેત હિ ।।૪૬૦|| हरिमित्राय भूपालो, ग्रामपञ्चशतो ददौ । પુરે તત્રોત્સવં ન, રેવનુવંર્નયા સમક્ ॥૪॥ विदर्भाधिपतिः प्रोचे, वैदर्भीमथ सादरम् । નતો મિલિષ્યતિ યથા, તથા વત્સે ! વિધાતે ॥૪૨॥ વર્ણન કરવા દ્વારા દુઃખ ઓછું કર્યું (૪૦૮) પછી પોતાની પુત્રીને ઉત્સંગમાં બેસાડી પુષ્પદંતી બોલી કે, “હે વત્સે ! ભાગ્યયોગે આજ તને જીવતી જોઈ, તેથી હજી અમારો પુણ્યોદય જાગે છે એમ જણાય છે. (૪૦૯) હે વત્સ ! અહીં સુખપૂર્વક સમય પસાર કરતાં તને અલ્પકાળમાં નળરાજાનો મેળાપ થશે. કારણ કે જીવતો નર ભદ્ર પામે. અર્થાત્ જીવતો માનવ બહુ પામી શકે છે. (૪૧૦) રાજાએ હરિમિત્રને ઇનામમાં પાંચસો ગામ આપ્યા અને નગરમાં દેવ-ગુરુની પૂજાપૂર્વક મોટો મહોત્સવ કર્યો. (૪૧૧) • ભીમરાજાએ દમયંતીને આદરપૂર્વક કહ્યું કે, “હે વત્સે ! જેમ તમને અલ્પસમયમાં નળરાજા મળે તેવા ઉપાયો હું કરીશ.” (૪૧૨) હવે નળરાજાનું શું થયું તે ચારિત્રકર્તા કહે છે હવે ૧. વિદ્યતે, નૃત્યપિ ।
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy