________________
श्री मल्लिनाथ चरित्र उवाच विनयाद्राजा, वञ्चने ! दुर्नयं मम ।। सहस्वैकं महाभागे !, सार्दाऽसि नतदेहिषु ॥२८७।। अहं तुभ्यं प्रदास्यामि, स्वर्णलक्षं सुलक्षणे ! । आमेत्युवाच सा यद्वा, किं न स्याद्दानकर्मणा ? ॥२८८।। महर्षिः प्राह मे याहि, पुरो लक्ष्मीविकस्वराम् । सन्ध्याकृत्यं विधायाशु, पश्यैते वयमागताः ॥२८९।। एवमाकर्ण्य निर्वर्ण्य, तं मुनि क्षितिनायकः । ततो राजन्यमूर्धन्योऽयोध्यां प्राप निजां पुरीम् ॥२९०।। आत्मानं निर्वसुं ज्ञात्वा, यात्यस्तं तेजसांपतिः । तपस्विपाण्डुरच्छायाः, प्रसस्नुस्तारका अमी ॥२९१।। મારો અન્યાય સહન કર. હે મહાભાગ્યશાળી ! નમ્ર પ્રાણી ઉપર તું કરૂણાદ્ધ છો, (૨૮૭)
વળી હે સુલક્ષણે ! હું તને પણ એક લાખ સુવર્ણ આપીશ.” એટલે તે શાંત થઈ અથવા તો દાનકર્મથી શું ન થાય. (૨૮૮)
ઋષિએ કહ્યું કે - હે ભદ્ર ! લક્ષ્મીથી વિકસ્વર એવી મારી નગરીમાં તું જા અને સંધ્યાકૃત્ય કરીને અમે પણ સત્વર આવીએ છીએ. (૨૮૯)
આ પ્રમાણે સાંભળતા, મુનિને નમસ્કાર કરીને ક્ષત્રિયોમાં મુગટ સમાન તે રાજા પોતાની અયોધ્યાનગરીમાં આવ્યો. (૨૯૦)
તે વખતે પોતાને નિર્વસુ-ધનરહિત યા કિરણરહિત જાણીને સૂર્ય અસ્ત થાય છે. અને તપસ્વીરૂપ પાંડુરકાંતિવાળા આ તારાઓ પ્રગટ થાય છે. (૨૯૧).
આવી વૈતાલિકી ઉક્તિ સાંભળીને ભવિતવ્યતાનો વિચાર કરતો