________________
३३८
श्री मल्लिनाथ चरित्र हस्तिवाहन ! मा गास्त्वं, पुरः सिंहभृतो मम । अश्वसादिनितो याहि, महिषो मम वाहनम् ॥११८।। सर्पगामिन्नितो याहि, न मे तायः सहिष्यते । मद्विमानं विमानाग्रैः, किं घट्टसि सुधाशन ! ॥११९॥ इत्थं सौधर्मकल्पस्य, देवानां परिसर्पताम् । कोलाहलै भो व्यापि, सरिद्धोषैरिवाम्बुधिः ॥१२०॥ अथाऽसंख्यातद्वीपाब्धीनतिक्रम्य क्षणादपि । संक्षिपन् संक्षिपन्नुच्चैस्तद्ग्रन्थवत् पुरन्दरः ॥१२१॥ भारते दक्षिणे पुर्यां, मघवा समुपागतः । तस्मादुत्तीर्य तीर्थेशं, तदम्बां चाऽनमत्तराम् ॥१२२॥
તે સમયે હે હાથીના વાહનવાળા ! મારા સિંહના વાહન કરતાં તું આગળ ન જા. હે અશ્વવાહિન્ ! અહીંથી તું દૂર જા. કારણ કે મારૂં મહિષનું વાહન છે. (૧૧૮)
હે સર્પગામિન્ ! તું અહીંથી દૂર જા. નહિ તો મારો ગરુડ સહન નહિ કરી શકે. હે સુધાશન ! દેવ ! તારા વિમાનનો અગ્રભાગ મારા વિમાન સાથે કેમ ઘસાયા કરે છે. ? (૧૧૯)
આ પ્રમાણે બોલતા અને ચાલતા સૌધર્મદેવલોકના દેવોના કોલાહલથી નદીના ઘોષ(અવાજ)થી સમુદ્રની જેમ આકાશ વ્યાપ્ત થઈ ગયું. (૧૨)
ઇંદ્રમહારાજાનું મિથિલાપુરમાં અવતરણ. ઇંદ્રનું પંચરૂપે પ્રભુને લઈ મેરૂશિખરે આગમન. પછી ક્ષણવારમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રનું ઉલ્લંઘન કરી ગ્રંથની જેમ વિમાનને સંક્ષેપતાં સંક્ષેપતાં સૌધર્મેન્દ્ર દક્ષિણભરતમાં